શોધખોળ કરો
કંગનાએ બોલીવુડની કઈ અભિનેત્રીઓને ગણાવી બેશરમ અને સ્વાર્થી?
1/4

કંગનાએ કહ્યું કે, આલિયા જેવી સ્વાર્થી અભિનેત્રીઓને મારી ફિલ્મના ટ્રાયલ માટે સમય નથી હોતો, મારી વિરુદ્ધ એક મોટુ રેકેટ ચાલી રહ્યું છે.
2/4

મુંબઇઃ એક્ટ્રેસ અને બૉલીવુડ ક્વિન કંગના રનૌત હાલમાં પોતાની મૂવી ''મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી''ની સફળતાને લઇને ખુબ ચર્ચામાં છે. ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધીરે ધીરે આગળ વધી રહી છે, અત્યાર સુધી ફિલ્મે 76.65 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
Published at : 05 Feb 2019 10:04 AM (IST)
View More





















