શોધખોળ કરો

કપિલે શર્માએ શૉને લઈને કર્યો ખુલાસો, આ કારણે બંધ થયો તેનો શૉ

1/4
જો કે, અહેવાલ અનુસાર ચેનલના અધિકારિક પ્રવક્તાનું કહેવું છે કે, કપિલ સાથે સંબંધ મહત્વના છે. અમે તેને જલ્દી સારો થઈ જાય એવી શુભકામના કરીએ છીએ. જ્યારે તે સંપૂર્ણ સારો થઈ જાય ત્યારે ફરી શૂટિંગ કરશે.
જો કે, અહેવાલ અનુસાર ચેનલના અધિકારિક પ્રવક્તાનું કહેવું છે કે, કપિલ સાથે સંબંધ મહત્વના છે. અમે તેને જલ્દી સારો થઈ જાય એવી શુભકામના કરીએ છીએ. જ્યારે તે સંપૂર્ણ સારો થઈ જાય ત્યારે ફરી શૂટિંગ કરશે.
2/4
જણાવી દઈએ કે, હવે 8 કલાકે ‘ધ ડ્રામા કંપની’ની જગ્યાએ ‘સુપર ડાન્સર’ આવશે અને 9 કલાકે ‘ધ ડ્રામા કંપની’ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યારે કપિલનો શૉ શરૂ થશે ત્યારે તેનો શૉ 10 કલાકે શરૂ કરવામાં આવશે.
જણાવી દઈએ કે, હવે 8 કલાકે ‘ધ ડ્રામા કંપની’ની જગ્યાએ ‘સુપર ડાન્સર’ આવશે અને 9 કલાકે ‘ધ ડ્રામા કંપની’ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યારે કપિલનો શૉ શરૂ થશે ત્યારે તેનો શૉ 10 કલાકે શરૂ કરવામાં આવશે.
3/4
મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે કપિલે શો બંધ થવા વિશે કહ્યું કે, થોડાક દિવસો માટે રજા લઈ રહ્યો છું અને હવે હું આરામ કરવા માંગુ છું. વાત હવે મારી તબિયતની છે અને આ હાલતમાં મારાથી કામ કરી શકાય એવું નથી, હું મારી તબિયતની અવગણના નથી કરી શકતો. ટૂંક સમયમાં જ મારી ફિલ્મ રીલીઝ થવાની છે અને આગામી ટાઈમ ટેબલ પણ ખૂબ જ વ્યસ્ત છે. હું ચેનલનો આભારી છું કે, તેમણે દબાણ કર્યા વિના મને રજા આપી.
મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે કપિલે શો બંધ થવા વિશે કહ્યું કે, થોડાક દિવસો માટે રજા લઈ રહ્યો છું અને હવે હું આરામ કરવા માંગુ છું. વાત હવે મારી તબિયતની છે અને આ હાલતમાં મારાથી કામ કરી શકાય એવું નથી, હું મારી તબિયતની અવગણના નથી કરી શકતો. ટૂંક સમયમાં જ મારી ફિલ્મ રીલીઝ થવાની છે અને આગામી ટાઈમ ટેબલ પણ ખૂબ જ વ્યસ્ત છે. હું ચેનલનો આભારી છું કે, તેમણે દબાણ કર્યા વિના મને રજા આપી.
4/4
નવી દિલ્લી: કપિલ શર્માના શૉને લઈને સતત આવી રહેલી ખરાબ ખબરોને લઈને કપિલ શર્માએ આખરે મૌન તોડ્યું છે. કપિલ ઘણા લાંબા સમયથી ખરાબ તબિયતના કારણે શૉ પર ધ્યાન આપી રહ્યા નહોતા. જેનું કારણ શૉમાં આવનાર સ્ટાર્સ અને ચેનલનો ગુસ્સો પણ કપિલને ઝીલવો પડ્યો હતો. જો કે, હાલમાં શૉ કેટલાક દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે. અને આ શૉની જગ્યાએ બીજો કોમેડી શૉ બતાવવામાં આવશે.
નવી દિલ્લી: કપિલ શર્માના શૉને લઈને સતત આવી રહેલી ખરાબ ખબરોને લઈને કપિલ શર્માએ આખરે મૌન તોડ્યું છે. કપિલ ઘણા લાંબા સમયથી ખરાબ તબિયતના કારણે શૉ પર ધ્યાન આપી રહ્યા નહોતા. જેનું કારણ શૉમાં આવનાર સ્ટાર્સ અને ચેનલનો ગુસ્સો પણ કપિલને ઝીલવો પડ્યો હતો. જો કે, હાલમાં શૉ કેટલાક દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે. અને આ શૉની જગ્યાએ બીજો કોમેડી શૉ બતાવવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ 
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
Embed widget