શોધખોળ કરો

ભોપાલથી લોકસભા ચૂંટણી લડવાની ચર્ચાઓ વચ્ચે કરીના કપૂરે શું આપ્યું નિવેદન, જાણો વિગત

1/3
ભોપાલના કેટલાક સ્થાનિક નેતા બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કરિનાને ભોપાલના સાંસદ તરીકે જોવા માગે છે. આ નેતાઓએ કરિનાને ભોપાલથી ટિકિટ આપવાની માગ હાઇકમાન્ડ સુધી પહોંચાડી દીધી છે. આની પાછળ તેમનો તર્ક એવો છે કે, ભોપાલની સીટ ભાજપ પાસેથી છીનવી હોય તો કોઇ આવો જ ચહેરો કોંગ્રેસ તરફથી મેદાને ઉતારવો પડશે.
ભોપાલના કેટલાક સ્થાનિક નેતા બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કરિનાને ભોપાલના સાંસદ તરીકે જોવા માગે છે. આ નેતાઓએ કરિનાને ભોપાલથી ટિકિટ આપવાની માગ હાઇકમાન્ડ સુધી પહોંચાડી દીધી છે. આની પાછળ તેમનો તર્ક એવો છે કે, ભોપાલની સીટ ભાજપ પાસેથી છીનવી હોય તો કોઇ આવો જ ચહેરો કોંગ્રેસ તરફથી મેદાને ઉતારવો પડશે.
2/3
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હાલમાં મધ્ય પ્રદેશની રાજનીતિમાં ધૂમ મચાવી રહી છે. કરીનાનું ગ્લેમર અને ભોપાલ સાથે જોડાણને ધ્યાનમાં રાખતા ભોપાલના કોંગ્રેસના કોર્પોરેટરોએ કરીના કપૂર ખાનને ભોપાલથી લોકસભા ચૂંટણી લડાવવની માગ કરી છે. કરિના કપૂરના સસરા મન્સૂર અલી ખાન પટૌડી ભોપાલથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. જોકે, તેઓ હારી ગયા હતા.
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હાલમાં મધ્ય પ્રદેશની રાજનીતિમાં ધૂમ મચાવી રહી છે. કરીનાનું ગ્લેમર અને ભોપાલ સાથે જોડાણને ધ્યાનમાં રાખતા ભોપાલના કોંગ્રેસના કોર્પોરેટરોએ કરીના કપૂર ખાનને ભોપાલથી લોકસભા ચૂંટણી લડાવવની માગ કરી છે. કરિના કપૂરના સસરા મન્સૂર અલી ખાન પટૌડી ભોપાલથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. જોકે, તેઓ હારી ગયા હતા.
3/3
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ફિલ્મોની સાથે રાજકારણમાં પણ ઝંપલાવશે. આ પ્રકારના રિપોર્ટ્સ ચર્ચામાં છે. હાલમાં જ કૉંગ્રેસના કેટલાક કોર્પોરેટરોએ ભોપાલ લોકસભા બેઠક જીતવા માટે કરીનાના ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ આ મામલે કરીના કપૂર ખાનનું નિવેદન સામે આવ્યું છે. કરિના કપૂરે કહ્યું, તેનું તમામ ધ્યાન ફિલ્મો પર છે, રાજકારણ પર નહી.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ફિલ્મોની સાથે રાજકારણમાં પણ ઝંપલાવશે. આ પ્રકારના રિપોર્ટ્સ ચર્ચામાં છે. હાલમાં જ કૉંગ્રેસના કેટલાક કોર્પોરેટરોએ ભોપાલ લોકસભા બેઠક જીતવા માટે કરીનાના ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ આ મામલે કરીના કપૂર ખાનનું નિવેદન સામે આવ્યું છે. કરિના કપૂરે કહ્યું, તેનું તમામ ધ્યાન ફિલ્મો પર છે, રાજકારણ પર નહી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
Embed widget