શોધખોળ કરો
ગૌહત્યા ન રોકવાથી કેરળમાં આવ્યું પૂર, ભગવાને આપી સજા, જાણો કઈ અભિનેત્રીએ કર્યા આવા ટ્વિટ
1/6

મુંબઈઃ કેરળમાં સદીના સૌથી ભયાનક પૂર બાદ બોલીવુડ સ્ટાર્સથી લઈ અનેક લોકો આગળ આવ્યા છે. ઘણા લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી પાયલ રોહતગીએ એક પછી એક એમ ચાર ટ્વિટ કર્યા છે. પાયલે કેરળમાં આવેલા પૂરને ગૌહત્યા સાથે જોડ્યું છે. આ ટ્વિટના કારણે તેની ઘણી આલોચના કરવામાં આવી રહી છે.
2/6

Published at : 28 Aug 2018 06:26 PM (IST)
View More




















