શોધખોળ કરો

ગૌહત્યા ન રોકવાથી કેરળમાં આવ્યું પૂર, ભગવાને આપી સજા, જાણો કઈ અભિનેત્રીએ કર્યા આવા ટ્વિટ

1/6
મુંબઈઃ કેરળમાં સદીના સૌથી ભયાનક પૂર બાદ બોલીવુડ સ્ટાર્સથી લઈ અનેક લોકો આગળ આવ્યા છે. ઘણા લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી પાયલ રોહતગીએ એક પછી એક એમ ચાર ટ્વિટ કર્યા છે. પાયલે કેરળમાં આવેલા પૂરને ગૌહત્યા સાથે જોડ્યું છે. આ ટ્વિટના કારણે તેની ઘણી આલોચના કરવામાં આવી રહી છે.
મુંબઈઃ કેરળમાં સદીના સૌથી ભયાનક પૂર બાદ બોલીવુડ સ્ટાર્સથી લઈ અનેક લોકો આગળ આવ્યા છે. ઘણા લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી પાયલ રોહતગીએ એક પછી એક એમ ચાર ટ્વિટ કર્યા છે. પાયલે કેરળમાં આવેલા પૂરને ગૌહત્યા સાથે જોડ્યું છે. આ ટ્વિટના કારણે તેની ઘણી આલોચના કરવામાં આવી રહી છે.
2/6
3/6
ચોથા ટ્વિટમાં પાયલે લખ્યું, “મેં કહ્યું કે કોઈ ધર્મનું અપમાન ન કરવું જોઈએ કારણકે ભગવાન એક છે. પરંતુ મારા એજન્ડા સાથે મેળ બેસાડવા માટે તમારે તમારું સ્ટેટમેન્ટ બદલવું પડશે. જો હું ચેક સાથે મારો ફોટો પોસ્ટ ન કરું તો તેનો મતલબ એવો નથી કે મેં કેરળ પૂર પીડિતો માટે દાન નથી કર્યું.”
ચોથા ટ્વિટમાં પાયલે લખ્યું, “મેં કહ્યું કે કોઈ ધર્મનું અપમાન ન કરવું જોઈએ કારણકે ભગવાન એક છે. પરંતુ મારા એજન્ડા સાથે મેળ બેસાડવા માટે તમારે તમારું સ્ટેટમેન્ટ બદલવું પડશે. જો હું ચેક સાથે મારો ફોટો પોસ્ટ ન કરું તો તેનો મતલબ એવો નથી કે મેં કેરળ પૂર પીડિતો માટે દાન નથી કર્યું.”
4/6
ત્રીજા ટ્વિટમાં પાયલે લખ્યું છે કે, “જ્યારે મોટા મોટા એક્ટર્સ દેશની એક છોકરી સાથે થયેલી રેપની ઘટનાને ધર્મ સાથે જોડીને રજૂ કરે છે તો તે નેશનલ ન્યૂઝ બની જાય છે. પરંતુ જ્યારે હું મારા ધર્મને કેરળના પૂર સાથે જોડું તો લોકો મને અભણ કહે છે. ઉપરાંત મારા કરિયર ગ્રાફ પર પણ નિશાન સાધે છે.”
ત્રીજા ટ્વિટમાં પાયલે લખ્યું છે કે, “જ્યારે મોટા મોટા એક્ટર્સ દેશની એક છોકરી સાથે થયેલી રેપની ઘટનાને ધર્મ સાથે જોડીને રજૂ કરે છે તો તે નેશનલ ન્યૂઝ બની જાય છે. પરંતુ જ્યારે હું મારા ધર્મને કેરળના પૂર સાથે જોડું તો લોકો મને અભણ કહે છે. ઉપરાંત મારા કરિયર ગ્રાફ પર પણ નિશાન સાધે છે.”
5/6
બીજા ટ્વિટમાં તેણે લખ્યું કે, “માણસની સફળતા અને અસફળતાનાં આધારે તેના વિચારોને લેવામાં આવે છે. બેટા, કર્મ કર્મ હોય છે. એ કોઇપણ હિન્દૂ કે મુસ્લિમને નહી છોડે. પરંતુ હાં, તમે ખુલ્લેઆમ કેટલાક લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. દરેક ધર્મનું સમ્માન કરો.”
બીજા ટ્વિટમાં તેણે લખ્યું કે, “માણસની સફળતા અને અસફળતાનાં આધારે તેના વિચારોને લેવામાં આવે છે. બેટા, કર્મ કર્મ હોય છે. એ કોઇપણ હિન્દૂ કે મુસ્લિમને નહી છોડે. પરંતુ હાં, તમે ખુલ્લેઆમ કેટલાક લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. દરેક ધર્મનું સમ્માન કરો.”
6/6
પાયલે ટ્વિટમાં લખ્યું કે, “કેરળમાં ગૌહત્યા પર પ્રતિબંધ કેમ નથી મુકવામાં આવતો. પ્યારા કેરળવાસીઓ અને રાજનેતાઓ, હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. જો તમે કદાચ આ બધુ ખુલ્લેઆમ કરતાં હો તો કદાચ તમને ખરાબ લાગત પરંતુ ભગવાને તમારા પર કોપ વરસાવ્યો છે. ભગવાન એક છે. પરંતુ તમે કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકો.”
પાયલે ટ્વિટમાં લખ્યું કે, “કેરળમાં ગૌહત્યા પર પ્રતિબંધ કેમ નથી મુકવામાં આવતો. પ્યારા કેરળવાસીઓ અને રાજનેતાઓ, હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. જો તમે કદાચ આ બધુ ખુલ્લેઆમ કરતાં હો તો કદાચ તમને ખરાબ લાગત પરંતુ ભગવાને તમારા પર કોપ વરસાવ્યો છે. ભગવાન એક છે. પરંતુ તમે કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકો.”
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget