શોધખોળ કરો

ગૌહત્યા ન રોકવાથી કેરળમાં આવ્યું પૂર, ભગવાને આપી સજા, જાણો કઈ અભિનેત્રીએ કર્યા આવા ટ્વિટ

1/6
મુંબઈઃ કેરળમાં સદીના સૌથી ભયાનક પૂર બાદ બોલીવુડ સ્ટાર્સથી લઈ અનેક લોકો આગળ આવ્યા છે. ઘણા લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી પાયલ રોહતગીએ એક પછી એક એમ ચાર ટ્વિટ કર્યા છે. પાયલે કેરળમાં આવેલા પૂરને ગૌહત્યા સાથે જોડ્યું છે. આ ટ્વિટના કારણે તેની ઘણી આલોચના કરવામાં આવી રહી છે.
મુંબઈઃ કેરળમાં સદીના સૌથી ભયાનક પૂર બાદ બોલીવુડ સ્ટાર્સથી લઈ અનેક લોકો આગળ આવ્યા છે. ઘણા લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી પાયલ રોહતગીએ એક પછી એક એમ ચાર ટ્વિટ કર્યા છે. પાયલે કેરળમાં આવેલા પૂરને ગૌહત્યા સાથે જોડ્યું છે. આ ટ્વિટના કારણે તેની ઘણી આલોચના કરવામાં આવી રહી છે.
2/6
3/6
ચોથા ટ્વિટમાં પાયલે લખ્યું, “મેં કહ્યું કે કોઈ ધર્મનું અપમાન ન કરવું જોઈએ કારણકે ભગવાન એક છે. પરંતુ મારા એજન્ડા સાથે મેળ બેસાડવા માટે તમારે તમારું સ્ટેટમેન્ટ બદલવું પડશે. જો હું ચેક સાથે મારો ફોટો પોસ્ટ ન કરું તો તેનો મતલબ એવો નથી કે મેં કેરળ પૂર પીડિતો માટે દાન નથી કર્યું.”
ચોથા ટ્વિટમાં પાયલે લખ્યું, “મેં કહ્યું કે કોઈ ધર્મનું અપમાન ન કરવું જોઈએ કારણકે ભગવાન એક છે. પરંતુ મારા એજન્ડા સાથે મેળ બેસાડવા માટે તમારે તમારું સ્ટેટમેન્ટ બદલવું પડશે. જો હું ચેક સાથે મારો ફોટો પોસ્ટ ન કરું તો તેનો મતલબ એવો નથી કે મેં કેરળ પૂર પીડિતો માટે દાન નથી કર્યું.”
4/6
ત્રીજા ટ્વિટમાં પાયલે લખ્યું છે કે, “જ્યારે મોટા મોટા એક્ટર્સ દેશની એક છોકરી સાથે થયેલી રેપની ઘટનાને ધર્મ સાથે જોડીને રજૂ કરે છે તો તે નેશનલ ન્યૂઝ બની જાય છે. પરંતુ જ્યારે હું મારા ધર્મને કેરળના પૂર સાથે જોડું તો લોકો મને અભણ કહે છે. ઉપરાંત મારા કરિયર ગ્રાફ પર પણ નિશાન સાધે છે.”
ત્રીજા ટ્વિટમાં પાયલે લખ્યું છે કે, “જ્યારે મોટા મોટા એક્ટર્સ દેશની એક છોકરી સાથે થયેલી રેપની ઘટનાને ધર્મ સાથે જોડીને રજૂ કરે છે તો તે નેશનલ ન્યૂઝ બની જાય છે. પરંતુ જ્યારે હું મારા ધર્મને કેરળના પૂર સાથે જોડું તો લોકો મને અભણ કહે છે. ઉપરાંત મારા કરિયર ગ્રાફ પર પણ નિશાન સાધે છે.”
5/6
બીજા ટ્વિટમાં તેણે લખ્યું કે, “માણસની સફળતા અને અસફળતાનાં આધારે તેના વિચારોને લેવામાં આવે છે. બેટા, કર્મ કર્મ હોય છે. એ કોઇપણ હિન્દૂ કે મુસ્લિમને નહી છોડે. પરંતુ હાં, તમે ખુલ્લેઆમ કેટલાક લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. દરેક ધર્મનું સમ્માન કરો.”
બીજા ટ્વિટમાં તેણે લખ્યું કે, “માણસની સફળતા અને અસફળતાનાં આધારે તેના વિચારોને લેવામાં આવે છે. બેટા, કર્મ કર્મ હોય છે. એ કોઇપણ હિન્દૂ કે મુસ્લિમને નહી છોડે. પરંતુ હાં, તમે ખુલ્લેઆમ કેટલાક લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. દરેક ધર્મનું સમ્માન કરો.”
6/6
પાયલે ટ્વિટમાં લખ્યું કે, “કેરળમાં ગૌહત્યા પર પ્રતિબંધ કેમ નથી મુકવામાં આવતો. પ્યારા કેરળવાસીઓ અને રાજનેતાઓ, હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. જો તમે કદાચ આ બધુ ખુલ્લેઆમ કરતાં હો તો કદાચ તમને ખરાબ લાગત પરંતુ ભગવાને તમારા પર કોપ વરસાવ્યો છે. ભગવાન એક છે. પરંતુ તમે કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકો.”
પાયલે ટ્વિટમાં લખ્યું કે, “કેરળમાં ગૌહત્યા પર પ્રતિબંધ કેમ નથી મુકવામાં આવતો. પ્યારા કેરળવાસીઓ અને રાજનેતાઓ, હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. જો તમે કદાચ આ બધુ ખુલ્લેઆમ કરતાં હો તો કદાચ તમને ખરાબ લાગત પરંતુ ભગવાને તમારા પર કોપ વરસાવ્યો છે. ભગવાન એક છે. પરંતુ તમે કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકો.”
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Embed widget