શોધખોળ કરો

એક થપ્પડથી શરૂ થઈ હતી ‘પદ્માવત’ની બબાલ, જાણો સમગ્ર વિવાદ દરમિયાન ક્યારે શું થયું

1/10
19 જાન્યુઆરી 2018: રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ પર રિવ્યૂ પિટીશન દાખલ કરી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. કોર્ટે પદ્માવત રિલીઝ કરનારા સિનેમાઘરોને સુરક્ષા આપવાનો આદેશ કર્યો.
19 જાન્યુઆરી 2018: રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ પર રિવ્યૂ પિટીશન દાખલ કરી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. કોર્ટે પદ્માવત રિલીઝ કરનારા સિનેમાઘરોને સુરક્ષા આપવાનો આદેશ કર્યો.
2/10
25 જાન્યુઆરી 2018: વિરોધ વચ્ચે પદ્માવતી રિલીઝ થઈ.
25 જાન્યુઆરી 2018: વિરોધ વચ્ચે પદ્માવતી રિલીઝ થઈ.
3/10
23 જાન્યુઆરી 2018: રાતે અમદાવાદમાં કરણી સેનાના કાર્યકરોએ આતંક મચાવી વાહનોમાં આગચંપી કરી શહેરને બાનમાં લીધું. જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા.
23 જાન્યુઆરી 2018: રાતે અમદાવાદમાં કરણી સેનાના કાર્યકરોએ આતંક મચાવી વાહનોમાં આગચંપી કરી શહેરને બાનમાં લીધું. જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા.
4/10
18 જાન્યુઆરી 2018: સુપ્રીમ કોર્ટે ફિલ્મ 25 જાન્યુઆરીએ આદેશ કર્યો. ચાર રાજ્યો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવાયો.
18 જાન્યુઆરી 2018: સુપ્રીમ કોર્ટે ફિલ્મ 25 જાન્યુઆરીએ આદેશ કર્યો. ચાર રાજ્યો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવાયો.
5/10
રિલીઝ ડેટ આવતા જ ફિલ્મને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેસ સરકારે બેન કરી દીધો અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.
રિલીઝ ડેટ આવતા જ ફિલ્મને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેસ સરકારે બેન કરી દીધો અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.
6/10
નવેમ્બર 2017: પદ્માવતીનું ટ્રેલર રિલીઝ થયું. કરણી સેનાએ અનેક શહેરોમાં તોડફોડ કરી. ઘૂમર ગીતનો વિરોધ કર્યો.
નવેમ્બર 2017: પદ્માવતીનું ટ્રેલર રિલીઝ થયું. કરણી સેનાએ અનેક શહેરોમાં તોડફોડ કરી. ઘૂમર ગીતનો વિરોધ કર્યો.
7/10
28 ડિસેમ્બર 2017: વિવાદ વધતો જોઈ સેન્સર બોર્ડે 3 ઇતિહાસકારોને ફિલ્મ દર્શાવી. જે બાદ નામ પદ્માવતીમાંથી પદ્માવત કરવામાં આવ્યું. ફિલ્મમાં 5 ફેરફાર કરવામાં આવ્યા અને રિલીઝ ડેટ 25 જાન્યુઆરી નક્કી કરવામાં આવી.
28 ડિસેમ્બર 2017: વિવાદ વધતો જોઈ સેન્સર બોર્ડે 3 ઇતિહાસકારોને ફિલ્મ દર્શાવી. જે બાદ નામ પદ્માવતીમાંથી પદ્માવત કરવામાં આવ્યું. ફિલ્મમાં 5 ફેરફાર કરવામાં આવ્યા અને રિલીઝ ડેટ 25 જાન્યુઆરી નક્કી કરવામાં આવી.
8/10
27 જાન્યુઆરી 2017: જયપુરના જયગઢ કિલ્લામાં ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણશાલીને કરણી સેનાના યુવકોએ થપ્પડ મારીને સેટ પર તોડફોડ કરી હતી. જે બાદ આ વિવાદ દેશભરમાં શરૂ થયો હતો.
27 જાન્યુઆરી 2017: જયપુરના જયગઢ કિલ્લામાં ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણશાલીને કરણી સેનાના યુવકોએ થપ્પડ મારીને સેટ પર તોડફોડ કરી હતી. જે બાદ આ વિવાદ દેશભરમાં શરૂ થયો હતો.
9/10
1 ડિસેમ્બર 2017: પદ્માવતની સૌથી પ્રથમ રિલીઝ ડેટ હતી પરંતુ વિરોધને જોતાં રિલીઝ ડેટ લંબાવવામાં આવી.
1 ડિસેમ્બર 2017: પદ્માવતની સૌથી પ્રથમ રિલીઝ ડેટ હતી પરંતુ વિરોધને જોતાં રિલીઝ ડેટ લંબાવવામાં આવી.
10/10
મુંબઈઃ આજે દેશભરમાં આશરે સાત હજારથી વધારે સ્ક્રીન પર પદ્માવત રિલીઝ થઈ રહી છે. કરણી સેનાના વિરોદ બાદ અનેક સિનેમાઘરોમાં ફિલ્મ દર્શાવવામાં નહીં આવે. ગુજરાત સહિત 4 રાજ્યોએ ફિલ્મ રિલીઝથી ઇનકાર કર્યો છે. સરકારે ફિલ્મ દર્શાવવા માંગતા થિયેટર બહાર સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરી, 2017ના રોજ આ વિવાદ શરૂ થયો હતો, તે આજ દિન સુધી ચાલુ છે.
મુંબઈઃ આજે દેશભરમાં આશરે સાત હજારથી વધારે સ્ક્રીન પર પદ્માવત રિલીઝ થઈ રહી છે. કરણી સેનાના વિરોદ બાદ અનેક સિનેમાઘરોમાં ફિલ્મ દર્શાવવામાં નહીં આવે. ગુજરાત સહિત 4 રાજ્યોએ ફિલ્મ રિલીઝથી ઇનકાર કર્યો છે. સરકારે ફિલ્મ દર્શાવવા માંગતા થિયેટર બહાર સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરી, 2017ના રોજ આ વિવાદ શરૂ થયો હતો, તે આજ દિન સુધી ચાલુ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Embed widget