શોધખોળ કરો
પત્નીની જાસુસીને નવાઝુદ્દીને ગણાવી હતી બકવાસ, હવે વકીલની કરાઈ ધરપકડ
1/4

2/4

નવાઝુદ્દીન બાદ તેની પત્ની આલિયાએ ફેસબુક પર લખ્યું હતું કે આ પ્રકારની અફવાઓ આવવાના કારણે તે અને નવાઝ બંને હેરાન છે. પતિ સાથે જોડાયેલા જૂના વિવાદ પર પત્ની આલિયાએ કહ્યું નવાઝનો માત્ર એટલી જ ભૂલ છે કે તે માત્ર સાચુ બોલે છે. નવાઝના સંબંધો વિશે આલિયાએ લખ્યું તેમનો સંબંધ 15 વર્ષ જૂનો છે જ્યારે નવાઝ કંઈ નહોતો અને આજે સ્ટાર છે.
Published at : 17 Mar 2018 10:18 AM (IST)
View More























