શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું નિધન, 68 વર્ષની ઉંમરમાં કેન્સર સામે હાર્યા જંગ

અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં ‘કર્ણ’ની ભૂમિકા ભજવી હતી

ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં ‘કર્ણ’ની ભૂમિકા ભજવી હતી.

બીઆર ચોપરાની "મહાભારત" ફિલ્મમાં કર્ણની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા થયેલા અભિનેતા પંકજ ધીરનું આજે, 15 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે. પંકજને કેન્સર હતું, પરંતુ તેમણે તેની સામે લડત આપી. જોકે, થોડા મહિના પહેલા તે ફરી કેન્સર થયું જેના કારણે તેઓ ખૂબ જ બીમાર પડ્યા. તેમની મોટી સર્જરી પણ થઈ. તેમના મિત્ર ફિરોઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર પંકજ ધીરના મૃત્યુના સમાચાર શેર કર્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4:30 વાગ્યે પવન હંસ ખાતે કરવામાં આવશે.

આ રોગને કારણે તેમની મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી શકાયા નહીં. પંકજના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો પણ દુ:ખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ અશ્રુભીની આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પંકજે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અસંખ્ય પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. જોકે, તેમણે બીઆર ચોપરાની 1988ની મહાભારતથી ખ્યાતિ મેળવી હતી. આ શોમાં અભિનેતાએ કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમણે આ પાત્રને જે ગંભીરતાથી ભજવ્યું હતું તે હજુ પણ ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે. ટીવી શો ઉપરાંત, પંકજે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ ચંદ્રકાંતા અને ધ ગ્રેટ મરાઠા સહિત અનેક પૌરાણિક શોનો ભાગ હતા. તેમણે સોલ્જર, બાદશાહ અને સડક જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. પંકજને એક પુત્ર નિકિતિન ધીર છે, જે શોબિઝમાં એક્ટિવ છે. તેની પત્ની કૃતિકા સેંગર પણ એક અભિનેત્રી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહાભારત ટીવી શોમાં અર્જુનનું પાત્ર ભજવનાર અભિનેતા ફિરોઝ ખાને પણ પંકજ ધીરના મૃત્યુની પુષ્ટી કરી છે. પંકજ અને ફિરોઝ વાસ્તવિક જીવનમાં ખૂબ સારા મિત્રો હતા. પોતાના મિત્રના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ફિરોઝે સોશિયલ મીડિયા પર એક તાજેતરની પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, "અલવિદા મારા મિત્ર, અમે તમને ખૂબ જ યાદ કરીશું."                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election Result: બિહારમાં પ્રચંડ વિજય બાદ CM નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું?
Bihar Election Result: બિહારમાં પ્રચંડ વિજય બાદ CM નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું?
Advertisement

વિડિઓઝ

CM Bhupendra Patel : રાજ્યમાં રોડ-રસ્તાની ગુણવત્તાને લઈને CMનો જોવા મળ્યો તીખો તેવર
Bihar Election 2025 Results: કોણ આગળ, કોણ પાછળ
Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election Result: બિહારમાં પ્રચંડ વિજય બાદ CM નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું?
Bihar Election Result: બિહારમાં પ્રચંડ વિજય બાદ CM નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું?
બિહારમાં ઐતિહાસિક જીત પર બોલ્યા PM મોદી, કહ્યું, - 'લોકોએ અમારા વિઝનને જોઈ અમને બહુમતી આપી'
બિહારમાં ઐતિહાસિક જીત પર બોલ્યા PM મોદી, કહ્યું, - 'લોકોએ અમારા વિઝનને જોઈ અમને બહુમતી આપી'
Bihar Election Results: બિહારમાં આ બેઠક પર માત્ર 27 મતથી જીતી JDU, જાણો નંબર 2 પર કોણ રહ્યું
Bihar Election Results: બિહારમાં આ બેઠક પર માત્ર 27 મતથી જીતી JDU, જાણો નંબર 2 પર કોણ રહ્યું
વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, 32 બોલમાં ફટકારી સદી, મેદાનમાં થયો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, 32 બોલમાં ફટકારી સદી, મેદાનમાં થયો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
Bihar Election Results 2025: યાદવોની નારાજગી ભારે પડી!  જાણો RJD ની હારના 5 મોટા કારણ 
Bihar Election Results 2025: યાદવોની નારાજગી ભારે પડી! જાણો RJD ની હારના 5 મોટા કારણ 
Embed widget