શોધખોળ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનું શૂટિંગ એક દિવસ માટે કેમ બંધ રખાયું? જાણો કારણ

સીરિયલ સાથે 12 વર્ષથી સંકળાયેલા મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધન થયું હતું. જેને લઈને સીરિયલના કલાકારો સ્તંબ્ધ થઈ ગયા

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ખૂબ જ જાણીતી સીરિયલ છે. છેલ્લા 12 વર્ષથી ટેલિવિઝન પર આવતી આ સીરિયલ ઘર-ઘરમાં જોવા મળે છે અને લોકો વખાણે પણ છે. ત્યારે આ સીરિયલ સાથે 12 વર્ષથી સંકળાયેલા મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધન થયું હતું. જેને લઈને સીરિયલના કલાકારો સ્તંબ્ધ થઈ ગયા હતાં. જેને લઈને રવિવારે સીરિયલનું શૂટિંગ બંધ રાખવામાં આવ્યું હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનું શૂટિંગ એક દિવસ માટે કેમ બંધ રખાયું? જાણો કારણ (આનંદ પરમારની તસવીરો) ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના સેટ પર કલાકારોને ટીમના મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધનના સમાચાર મળતાં જ આખી ટીમ હેરાન થઈ ગઈ હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, આનંદ પરમાર છેલ્લા 10 દિવસથી બિમાર હતાં. શનિવારે 8 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું હતું. ટીમ મેમ્બરો તેમને પ્રેમથી દાદા કહી બોલાવતાં હતાં. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનું શૂટિંગ એક દિવસ માટે કેમ બંધ રખાયું? જાણો કારણ (સીરિયલનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે સમયથની તસવીર) આનંદ પરમાર છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની ટીમ સાથે જોડાયેલા હતા. તેઓ સીરિયલના દરેક એક્ટરનો મેકઅપ કરતાં હતાં. શોની ટીમ તેમની સાથે ખુબ લાગણીથી જોડાયેલી હતી. જેથી તેમના નિધનના સમાચાર મળતાં જ સૌ લોકો ચોંકી ગયા હતાં. ત્યાર બાદ રવિવારે સીરિયલનું શુટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનું શૂટિંગ એક દિવસ માટે કેમ બંધ રખાયું? જાણો કારણ (પોપટલાલ અને બાધાની તસવીરો) આનંદ પરમાર સાથે સીરિયલના તમામ કલાકારો જોડાયેલા હતાં કારણ કે તમામ કલાકારોને આનંદ પરમાર જ મેકઅપ કરી આપતાં હતા. મુનમુન દત્તા અને કોમલભાભીએ આનંદ પરમારના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો હતો. (ઉપરની બે તસવીરો પ્રતિકાત્મક રૂપમાં લેવામાં આવે છે.)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget