શોધખોળ કરો

પ્રેગ્નન્સી દરમિયાન થયું હતું એક્ટ્રેસના પતિનું મોત, કહ્યું લોકોના ટોણાથી હસવાનું ભૂલી ગયેલી

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં મેઘનાએ જણાવ્યું કે તે દિવસોમાં તે એકલી કેવી રીતે રડતી હતી. મુશ્કેલ સમયને યાદ કરીને મેઘનાએ જણાવ્યું કે લોકોના મેણાંટોણાં સહન કરવા કેટલા પીડાદાયક હતા. દક્ષિણ ભારતીય અભિનેત્રી મેઘના રાજે એપ્રિલ 2018માં તેના સપનાના રાજકુમાર ચિરંજીવી સરજા સાથે લગ્ન કર્યા હતા. મેઘના અને ચિરંજીવીએ લગ્ન પહેલા દસ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ નસીબને લાંબા સમય સુધી તેમનો સાથ મંજૂર ન હતો. 7 જૂન 2020ના રોજ ચિરંજીવીએ આ દુનિયાને અલવિદા કહ્યું. તેના ગયા પછી મેઘનાએ એકલા હાથે બધું મેનેજ કરવું પડ્યું. લોકો તેને ઘણા બિહામણા ટોણા પણ આપતા હતા. મેઘનાએ કહ્યું કે તે હસતાં પણ ડરતી હતી.

લોકોએ અભિનેત્રીને મેણાંટોણાં માર્યા

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક ઈન્ટરવ્યુમાં મેઘનાએ જણાવ્યું કે તે દિવસોમાં તે એકલી કેવી રીતે રડતી હતી. મુશ્કેલ સમયને યાદ કરીને મેઘનાએ જણાવ્યું કે લોકોનો ખરાબ વ્યવહાર કેટલો પીડાદાયક હતો. અલગ-અલગ લોકો તેમને અલગ-અલગ સોલ્યુશન આપતા હતા. મેઘનાએ કહ્યું- ઘણા લોકો મારી પાસે આવતા હતા અને ઘણી વસ્તુઓ કરતા હતા અને ઇચ્છતા હતા કે હું તેમની જેમ આ દુ:ખને દૂર કરવાનો પ્રયાસ કરું. પરંતુ હું તે લોકો જેવી નહોતી. જેથી તેઓ જે કહેતા હતા તેવું હું નહોતી કરી શકતી. તેઓ ઈચ્છતા હતા કે હું વિધવા સ્ત્રીઓ જેવું વર્તન કરું.તેઓને લાગતું હતું કે તેઓ સાચા છે. તેઓને લાગતું હતું કે તે કહે તેવું હું વર્તન કરું. જો કે મારી રીત અલગ હતી.

હસતાં પણ ડર લાગતો હતો 

મેઘનાએ કહ્યું કે તે હસવાનું ભૂલી ગઈ હતી. કારણ કે જો તેણે આવું કર્યું તો લોકો તેને જજ કરવા લાગશે. લોકો વાતો કરતા હતા કે પતિના ગયા પછી પણ તે કેવી રીતે ખુશ છે. તેમણે લોકોની મીન કોમેન્ટનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે કેવી રીતે લોકો તેને વારંવાર પૂછતા હતા કે તું આ દુખમાંથી ક્યારે બહાર નિકલીશ. મેઘનાએ કહ્યું- ઘણા લોકો એવા હતા જે મને આવતા અને કહેતા કે મને નથી લાગતું કે ચિરંજીવીના જવાથી બીજા કોઈને આટલો ફરક પડ્યો હોય. હું વિચારતી હતી કે તમને કઈ રીતે ખબર. કે કોને કેટલો ફરક પડ્યો હશે. એવું ઘણીવાર થયું કે હું જોરજોરથી હસવા માંગતી હતી પરંતુ હું આવું કરી શકી નહી. લોકો શું વિચારશે તેની મને બીક હતી. લોકો મને જજ કરશે કે હું જલ્દી હસવા લાગી. તેઓ મને પૂછશે કે- તરું દુ:ખ પૂરું થઈ ગયું. હવે તું ઠીક છે. આ બધુ વિચારી તમે કલ્પના કરી શકો છો કે હું ખરેખર કેટલી ડરી ગઈ હતી.

હું પણ માણસ છું

બીજી તરફ લોકો તરફથી મળેલી સહાનુભૂતિ વિશે જણાવતા મેઘનાએ કહ્યું - ઘણા લોકો ખૂબ જ ખરાબ વિચારો ધરાવતા હતા પણ. જેમણે એમ પણ કહ્યું કે તેના પ્રત્યે સહાનુભૂતિ ન બતાવો, તેની પાસે બધું છે. મારો મતલબ, મારી પાસે બધું છે. હું સારી રીતે સેટલ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવું છું. હું આરામદાયક જીવન જીવી શકું છું. પણ એનો અર્થ એ નથી કે હું માણસ નથી. શું મારો સંબંધ નકલી છે? તેનો અર્થ એ નથી કે મને પીડા નથી થતી. લોકો આવી કોમેન્ટ કેવી રીતે કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget