શોધખોળ કરો

પ્રેગ્નન્સી દરમિયાન થયું હતું એક્ટ્રેસના પતિનું મોત, કહ્યું લોકોના ટોણાથી હસવાનું ભૂલી ગયેલી

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં મેઘનાએ જણાવ્યું કે તે દિવસોમાં તે એકલી કેવી રીતે રડતી હતી. મુશ્કેલ સમયને યાદ કરીને મેઘનાએ જણાવ્યું કે લોકોના મેણાંટોણાં સહન કરવા કેટલા પીડાદાયક હતા. દક્ષિણ ભારતીય અભિનેત્રી મેઘના રાજે એપ્રિલ 2018માં તેના સપનાના રાજકુમાર ચિરંજીવી સરજા સાથે લગ્ન કર્યા હતા. મેઘના અને ચિરંજીવીએ લગ્ન પહેલા દસ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ નસીબને લાંબા સમય સુધી તેમનો સાથ મંજૂર ન હતો. 7 જૂન 2020ના રોજ ચિરંજીવીએ આ દુનિયાને અલવિદા કહ્યું. તેના ગયા પછી મેઘનાએ એકલા હાથે બધું મેનેજ કરવું પડ્યું. લોકો તેને ઘણા બિહામણા ટોણા પણ આપતા હતા. મેઘનાએ કહ્યું કે તે હસતાં પણ ડરતી હતી.

લોકોએ અભિનેત્રીને મેણાંટોણાં માર્યા

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક ઈન્ટરવ્યુમાં મેઘનાએ જણાવ્યું કે તે દિવસોમાં તે એકલી કેવી રીતે રડતી હતી. મુશ્કેલ સમયને યાદ કરીને મેઘનાએ જણાવ્યું કે લોકોનો ખરાબ વ્યવહાર કેટલો પીડાદાયક હતો. અલગ-અલગ લોકો તેમને અલગ-અલગ સોલ્યુશન આપતા હતા. મેઘનાએ કહ્યું- ઘણા લોકો મારી પાસે આવતા હતા અને ઘણી વસ્તુઓ કરતા હતા અને ઇચ્છતા હતા કે હું તેમની જેમ આ દુ:ખને દૂર કરવાનો પ્રયાસ કરું. પરંતુ હું તે લોકો જેવી નહોતી. જેથી તેઓ જે કહેતા હતા તેવું હું નહોતી કરી શકતી. તેઓ ઈચ્છતા હતા કે હું વિધવા સ્ત્રીઓ જેવું વર્તન કરું.તેઓને લાગતું હતું કે તેઓ સાચા છે. તેઓને લાગતું હતું કે તે કહે તેવું હું વર્તન કરું. જો કે મારી રીત અલગ હતી.

હસતાં પણ ડર લાગતો હતો 

મેઘનાએ કહ્યું કે તે હસવાનું ભૂલી ગઈ હતી. કારણ કે જો તેણે આવું કર્યું તો લોકો તેને જજ કરવા લાગશે. લોકો વાતો કરતા હતા કે પતિના ગયા પછી પણ તે કેવી રીતે ખુશ છે. તેમણે લોકોની મીન કોમેન્ટનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે કેવી રીતે લોકો તેને વારંવાર પૂછતા હતા કે તું આ દુખમાંથી ક્યારે બહાર નિકલીશ. મેઘનાએ કહ્યું- ઘણા લોકો એવા હતા જે મને આવતા અને કહેતા કે મને નથી લાગતું કે ચિરંજીવીના જવાથી બીજા કોઈને આટલો ફરક પડ્યો હોય. હું વિચારતી હતી કે તમને કઈ રીતે ખબર. કે કોને કેટલો ફરક પડ્યો હશે. એવું ઘણીવાર થયું કે હું જોરજોરથી હસવા માંગતી હતી પરંતુ હું આવું કરી શકી નહી. લોકો શું વિચારશે તેની મને બીક હતી. લોકો મને જજ કરશે કે હું જલ્દી હસવા લાગી. તેઓ મને પૂછશે કે- તરું દુ:ખ પૂરું થઈ ગયું. હવે તું ઠીક છે. આ બધુ વિચારી તમે કલ્પના કરી શકો છો કે હું ખરેખર કેટલી ડરી ગઈ હતી.

હું પણ માણસ છું

બીજી તરફ લોકો તરફથી મળેલી સહાનુભૂતિ વિશે જણાવતા મેઘનાએ કહ્યું - ઘણા લોકો ખૂબ જ ખરાબ વિચારો ધરાવતા હતા પણ. જેમણે એમ પણ કહ્યું કે તેના પ્રત્યે સહાનુભૂતિ ન બતાવો, તેની પાસે બધું છે. મારો મતલબ, મારી પાસે બધું છે. હું સારી રીતે સેટલ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવું છું. હું આરામદાયક જીવન જીવી શકું છું. પણ એનો અર્થ એ નથી કે હું માણસ નથી. શું મારો સંબંધ નકલી છે? તેનો અર્થ એ નથી કે મને પીડા નથી થતી. લોકો આવી કોમેન્ટ કેવી રીતે કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget