શોધખોળ કરો

પ્રેગ્નન્સી દરમિયાન થયું હતું એક્ટ્રેસના પતિનું મોત, કહ્યું લોકોના ટોણાથી હસવાનું ભૂલી ગયેલી

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં મેઘનાએ જણાવ્યું કે તે દિવસોમાં તે એકલી કેવી રીતે રડતી હતી. મુશ્કેલ સમયને યાદ કરીને મેઘનાએ જણાવ્યું કે લોકોના મેણાંટોણાં સહન કરવા કેટલા પીડાદાયક હતા. દક્ષિણ ભારતીય અભિનેત્રી મેઘના રાજે એપ્રિલ 2018માં તેના સપનાના રાજકુમાર ચિરંજીવી સરજા સાથે લગ્ન કર્યા હતા. મેઘના અને ચિરંજીવીએ લગ્ન પહેલા દસ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ નસીબને લાંબા સમય સુધી તેમનો સાથ મંજૂર ન હતો. 7 જૂન 2020ના રોજ ચિરંજીવીએ આ દુનિયાને અલવિદા કહ્યું. તેના ગયા પછી મેઘનાએ એકલા હાથે બધું મેનેજ કરવું પડ્યું. લોકો તેને ઘણા બિહામણા ટોણા પણ આપતા હતા. મેઘનાએ કહ્યું કે તે હસતાં પણ ડરતી હતી.

લોકોએ અભિનેત્રીને મેણાંટોણાં માર્યા

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક ઈન્ટરવ્યુમાં મેઘનાએ જણાવ્યું કે તે દિવસોમાં તે એકલી કેવી રીતે રડતી હતી. મુશ્કેલ સમયને યાદ કરીને મેઘનાએ જણાવ્યું કે લોકોનો ખરાબ વ્યવહાર કેટલો પીડાદાયક હતો. અલગ-અલગ લોકો તેમને અલગ-અલગ સોલ્યુશન આપતા હતા. મેઘનાએ કહ્યું- ઘણા લોકો મારી પાસે આવતા હતા અને ઘણી વસ્તુઓ કરતા હતા અને ઇચ્છતા હતા કે હું તેમની જેમ આ દુ:ખને દૂર કરવાનો પ્રયાસ કરું. પરંતુ હું તે લોકો જેવી નહોતી. જેથી તેઓ જે કહેતા હતા તેવું હું નહોતી કરી શકતી. તેઓ ઈચ્છતા હતા કે હું વિધવા સ્ત્રીઓ જેવું વર્તન કરું.તેઓને લાગતું હતું કે તેઓ સાચા છે. તેઓને લાગતું હતું કે તે કહે તેવું હું વર્તન કરું. જો કે મારી રીત અલગ હતી.

હસતાં પણ ડર લાગતો હતો 

મેઘનાએ કહ્યું કે તે હસવાનું ભૂલી ગઈ હતી. કારણ કે જો તેણે આવું કર્યું તો લોકો તેને જજ કરવા લાગશે. લોકો વાતો કરતા હતા કે પતિના ગયા પછી પણ તે કેવી રીતે ખુશ છે. તેમણે લોકોની મીન કોમેન્ટનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે કેવી રીતે લોકો તેને વારંવાર પૂછતા હતા કે તું આ દુખમાંથી ક્યારે બહાર નિકલીશ. મેઘનાએ કહ્યું- ઘણા લોકો એવા હતા જે મને આવતા અને કહેતા કે મને નથી લાગતું કે ચિરંજીવીના જવાથી બીજા કોઈને આટલો ફરક પડ્યો હોય. હું વિચારતી હતી કે તમને કઈ રીતે ખબર. કે કોને કેટલો ફરક પડ્યો હશે. એવું ઘણીવાર થયું કે હું જોરજોરથી હસવા માંગતી હતી પરંતુ હું આવું કરી શકી નહી. લોકો શું વિચારશે તેની મને બીક હતી. લોકો મને જજ કરશે કે હું જલ્દી હસવા લાગી. તેઓ મને પૂછશે કે- તરું દુ:ખ પૂરું થઈ ગયું. હવે તું ઠીક છે. આ બધુ વિચારી તમે કલ્પના કરી શકો છો કે હું ખરેખર કેટલી ડરી ગઈ હતી.

હું પણ માણસ છું

બીજી તરફ લોકો તરફથી મળેલી સહાનુભૂતિ વિશે જણાવતા મેઘનાએ કહ્યું - ઘણા લોકો ખૂબ જ ખરાબ વિચારો ધરાવતા હતા પણ. જેમણે એમ પણ કહ્યું કે તેના પ્રત્યે સહાનુભૂતિ ન બતાવો, તેની પાસે બધું છે. મારો મતલબ, મારી પાસે બધું છે. હું સારી રીતે સેટલ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવું છું. હું આરામદાયક જીવન જીવી શકું છું. પણ એનો અર્થ એ નથી કે હું માણસ નથી. શું મારો સંબંધ નકલી છે? તેનો અર્થ એ નથી કે મને પીડા નથી થતી. લોકો આવી કોમેન્ટ કેવી રીતે કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Embed widget