શોધખોળ કરો

અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો?

પુત્ર પર ખરાબ અસર ન પડવા અને સંબંધને વધુ બગડવા ન દેવા માટે મલાઈકા અરોરા અને અરબાઝ ખાને ડિવોર્સનો નિર્ણય લીધો હતો.

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઈકા અરોરા બી ટાઉનનું આઈડલ કપલ માનવામાં આવતું હતું. કોઈને કલ્પના પણ નહોતી કે બંને વચ્ચે તકરાર ચાલી રહી છે. પરંતુ 2 વર્ષ પહેલા બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. અરબાઝ અને મલાઈકાની સ્ટોરી બહુ જ ચર્ચામાં રહી હતી. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? રિપોર્ટ્સ પ્રમાણે કે એક ખાનગી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં અરબાઝ ખાને કહ્યું હતું કે, અમાર બંનેના સંબંધમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું તે માત્ર તેમના સુધી મર્યાદિત નહોતું પરંતુ આ સમગ્ર સીનમાં તેમનો પુત્ર પણ સામેલ હતો. પુત્ર પર ખરાબ અસર ન પડવા અને સંબંધને વધુ ખરાબ ન થવા દેવા માટે મલાઈકા અરોરા અને અરબાઝ ખાને ડિવોર્સનો નિર્ણય લીધો હતો. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? અભિનેતા અરબાઝે કહ્યું હતું કે, આ બધું એક એવા પોઈન્ટ પર આવી ગયું હતું જ્યાંથી માત્ર એ જ રસ્તો બચ્યો હતો કે અમે જરૂરી પગલાં લઈને આ બધાંને જેટલું થઈ શકે એટલું બરાબર કરવાનો પ્રયત્ન કરીએ. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? વધુમાં અરબાઝે જણાવ્યું હતું કે, જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે તેનો પુત્ર 12 વર્ષનો હતો અને તેને આઈડિયા હતો કે, તેના પેરેન્ટ્સ વચ્ચે બધું બરાબર ચાલતું નથી. હું હંમેશાં મારા પુત્રની સાથે જ છું. મલાઈકા પાસે અરહાનની કસ્ટડી છે અને તેના માટે લડવા માગતો નથી. મને લાગે છે કે, બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તેને માતાની વધુ જરૂર હોય છે. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? અરબાઝ ખાને વધુમાં જણાવ્યું હતું કે, અરહાન થોડા જ સમયમાં 18 વર્ષનો થઈ જશે ત્યાર બાદ તે નિર્ણય લઈ શકે છે કે, તે શું ઈચ્છે છે અને કોની સાથે રહેવા માગે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget