શોધખોળ કરો

અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો?

પુત્ર પર ખરાબ અસર ન પડવા અને સંબંધને વધુ બગડવા ન દેવા માટે મલાઈકા અરોરા અને અરબાઝ ખાને ડિવોર્સનો નિર્ણય લીધો હતો.

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઈકા અરોરા બી ટાઉનનું આઈડલ કપલ માનવામાં આવતું હતું. કોઈને કલ્પના પણ નહોતી કે બંને વચ્ચે તકરાર ચાલી રહી છે. પરંતુ 2 વર્ષ પહેલા બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. અરબાઝ અને મલાઈકાની સ્ટોરી બહુ જ ચર્ચામાં રહી હતી. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? રિપોર્ટ્સ પ્રમાણે કે એક ખાનગી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં અરબાઝ ખાને કહ્યું હતું કે, અમાર બંનેના સંબંધમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું તે માત્ર તેમના સુધી મર્યાદિત નહોતું પરંતુ આ સમગ્ર સીનમાં તેમનો પુત્ર પણ સામેલ હતો. પુત્ર પર ખરાબ અસર ન પડવા અને સંબંધને વધુ ખરાબ ન થવા દેવા માટે મલાઈકા અરોરા અને અરબાઝ ખાને ડિવોર્સનો નિર્ણય લીધો હતો. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? અભિનેતા અરબાઝે કહ્યું હતું કે, આ બધું એક એવા પોઈન્ટ પર આવી ગયું હતું જ્યાંથી માત્ર એ જ રસ્તો બચ્યો હતો કે અમે જરૂરી પગલાં લઈને આ બધાંને જેટલું થઈ શકે એટલું બરાબર કરવાનો પ્રયત્ન કરીએ. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? વધુમાં અરબાઝે જણાવ્યું હતું કે, જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે તેનો પુત્ર 12 વર્ષનો હતો અને તેને આઈડિયા હતો કે, તેના પેરેન્ટ્સ વચ્ચે બધું બરાબર ચાલતું નથી. હું હંમેશાં મારા પુત્રની સાથે જ છું. મલાઈકા પાસે અરહાનની કસ્ટડી છે અને તેના માટે લડવા માગતો નથી. મને લાગે છે કે, બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તેને માતાની વધુ જરૂર હોય છે. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? અરબાઝ ખાને વધુમાં જણાવ્યું હતું કે, અરહાન થોડા જ સમયમાં 18 વર્ષનો થઈ જશે ત્યાર બાદ તે નિર્ણય લઈ શકે છે કે, તે શું ઈચ્છે છે અને કોની સાથે રહેવા માગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget