શોધખોળ કરો
જાણીતી ટીવી એક્ટ્રેસનું મોત. મોતાનું કારણ જાણીને ખરેખર ચોંકી જશો, જાણો વિગત
1/4

2/4

બેંગ્લોરઃ ઓડિયા ટેલિવિઝન એક્ટ્રેસ નિકિતાનું કટકની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેનું વાસ્તવિક નામ લક્ષ્મીપ્રિયા બેહરા હતું. જેને લોકો નિકિતાના નામથી ઓળખતા હતા. શુક્રવારની રાત્રે માથામાં ઇજાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટ્રેસ પોતાના મહંદી વિહાર સ્થિત પોતાના પિતાના ઘરે ગઇ હતી. જ્યાં છત પરથી પડી જવાના કારણે માથામાં ઇજા પહોંચી હતી. નિકિતાની માતા પિતા અને પતિ પાસેથી મળેલી સૂચના બાદ મેજીસ્ટ્રેટ ઉલ્લાસ કુમાર સેઠીએ કહ્યું કે, માથામાં ઇજા થવાના કારણે તેનું મોત થયું છે.
Published at : 06 Jan 2019 10:45 AM (IST)
View More





















