શોધખોળ કરો
પદ્માવતમાં ખિલજીના રૉલ મામલે શાહીદે રણવીર પર કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું
1/7

પદ્માવત 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ હતી અને કેટલાક રાજ્યોમાં રિલીઝ થવા છતાં ફિલ્મ બૉક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે.
2/7

'એટલા માટે ખિલજીનું કેરેક્ટર હોય કે રતનસિંહનું, બધું સંજય સર મૉનિટર કરે છે. મે હમણાં કહ્યું કે, હું રણવીર કરતાં અલગ રીતે આ રૉલ કરી શકતો હતો કેમકે અમે બન્ને અલગ એક્ટર્સ છીએ અને અમારી એક્ટિંગ સ્ટાઇલ પણ અલગ છે.'
Published at : 02 Feb 2018 11:01 AM (IST)
View More























