શોધખોળ કરો
48 કલાકની આકરી મહેનત બાદ બનાવેલી પદ્માવતીની રંગોળીને કરી નષ્ટ, દિપીકાને આવ્યો ગુસ્સો
1/5

દિપીકાએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. આ તસ્વીર શેર કરતા લખ્યું કે આર્ટિસ્ટ કરણે કેટલી મહેનતથી બનાવેલી એક ક્ષણમાં નષ્ટ થતી જોઈ કેટલું દુખભર્યું છે.
2/5

ફિલ્મ પદ્માવતીના મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી દીપિકા પાદુકોણે આ અંગે ઘટનાની નિંદા કરતા ટ્વીટ કર્યું છે. સાથે તેમણે આ અંગે કાર્યવાહી કરવા સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની પાસે મંદદ માગી છે.
Published at : 18 Oct 2017 09:46 PM (IST)
View More























