શોધખોળ કરો

‘પદ્માવતી’ ફિલ્મ રીલીઝ કરવાના મુદ્દે રૂપાણીએ કરી શું મોટી જાહેરાત? જાણો વિગત

1/7
 ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્રને તોડી મરોડીને અને હકીકત કરતા કંઈક અલગ જ રીતે રજૂ કરવામાં આવ્યું છે. રાણી પદ્માવતી એક સન્માનનીય ઐતીહાસીક પાત્રની સાથે રાજપૂત સમાજનું ગૌરવ છે ત્યારે ફિલ્મમાં થયેલા ફેરફારોના કારણે અમે આ ફિલ્મ રીલીઝ નહી થવા દઈએ.
ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્રને તોડી મરોડીને અને હકીકત કરતા કંઈક અલગ જ રીતે રજૂ કરવામાં આવ્યું છે. રાણી પદ્માવતી એક સન્માનનીય ઐતીહાસીક પાત્રની સાથે રાજપૂત સમાજનું ગૌરવ છે ત્યારે ફિલ્મમાં થયેલા ફેરફારોના કારણે અમે આ ફિલ્મ રીલીઝ નહી થવા દઈએ.
2/7
 મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સમાજના વર્ગોમાંથી તેઓને રજૂઆતો કરવામાં આવે છે એટલે આ સમાજોની નારાજગી અને તેમની લાગણીને ધ્યાનમાં રાખી જ્યાં સુધી આ ફિલ્મના વિવાદાસ્પદ વિષયનો અંત નહીં આવે ત્યાં સુધી આ ફિલ્મ ગુજરાતમાં રજૂ થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સમાજના વર્ગોમાંથી તેઓને રજૂઆતો કરવામાં આવે છે એટલે આ સમાજોની નારાજગી અને તેમની લાગણીને ધ્યાનમાં રાખી જ્યાં સુધી આ ફિલ્મના વિવાદાસ્પદ વિષયનો અંત નહીં આવે ત્યાં સુધી આ ફિલ્મ ગુજરાતમાં રજૂ થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
3/7
 ‘પદ્માવતી’ સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રીય સમાજ અને ખાસ તો કરણી સેના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમે લોકો આ ફિલ્મને રીલીઝ નહી થવા દઈએ. કરણી સેના દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તેમણે તો રીલીઝ કરનારા થીયેટરને આગ લગાડવાની ચીમકી પણ આપી દીધી છે.
‘પદ્માવતી’ સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રીય સમાજ અને ખાસ તો કરણી સેના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમે લોકો આ ફિલ્મને રીલીઝ નહી થવા દઈએ. કરણી સેના દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તેમણે તો રીલીઝ કરનારા થીયેટરને આગ લગાડવાની ચીમકી પણ આપી દીધી છે.
4/7
 તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ ને સેન્સર બોર્ડ મંજૂરી આપતી હોય છે, પરંતુ ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છે તે સમયે કોઇ માહોલ ન બગડે તેની સાવચેતી માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિવાદનો અંત આવી જશે ત્યાં સુધી આ પ્રતિબંધ રહેશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ ને સેન્સર બોર્ડ મંજૂરી આપતી હોય છે, પરંતુ ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છે તે સમયે કોઇ માહોલ ન બગડે તેની સાવચેતી માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિવાદનો અંત આવી જશે ત્યાં સુધી આ પ્રતિબંધ રહેશે.
5/7
 નવેમ્બરમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને પદ્માવતી સામે વિરોધનો સૂર પણ ઉઠી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ફિલ્મ પદ્માવતીને રીલીઝ નહીં કરવા દેવાય.
નવેમ્બરમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને પદ્માવતી સામે વિરોધનો સૂર પણ ઉઠી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ફિલ્મ પદ્માવતીને રીલીઝ નહીં કરવા દેવાય.
6/7
 વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ‘પદ્માવત’ અંગે પહેલાં જ આદેશ અપાઈ ચૂક્યો છે ને તેમાં કોઈ ફેરફાર નહીં થાય. ફિલ્મનું નામ ભલે બદલાય પણ વિષય એ જ હોવાથી ફિલ્મ રીલીઝ નહીં થાય. આ પહેલાં નવેમ્બરમાં પણ રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ફિલ્મ પદ્માવતી રીલીઝ નહીં થાય.
વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ‘પદ્માવત’ અંગે પહેલાં જ આદેશ અપાઈ ચૂક્યો છે ને તેમાં કોઈ ફેરફાર નહીં થાય. ફિલ્મનું નામ ભલે બદલાય પણ વિષય એ જ હોવાથી ફિલ્મ રીલીઝ નહીં થાય. આ પહેલાં નવેમ્બરમાં પણ રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ફિલ્મ પદ્માવતી રીલીઝ નહીં થાય.
7/7
ગાંધીનગરઃ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવતી’નું નામ બદલીને ‘પદ્માવત’ કરીને તેને રીલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ‘પદ્માવત’ ફિલ્મ પણ રીલીઝ નહીં થાય. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. રાજસ્થાન સરકાર પણ આ પ્રકારની જાહેરાત કરી ચૂકી છે.
ગાંધીનગરઃ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવતી’નું નામ બદલીને ‘પદ્માવત’ કરીને તેને રીલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ‘પદ્માવત’ ફિલ્મ પણ રીલીઝ નહીં થાય. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. રાજસ્થાન સરકાર પણ આ પ્રકારની જાહેરાત કરી ચૂકી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget