શોધખોળ કરો

ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થઈ આ એક્ટ્રેસ, બોયફ્રેન્ડ સાથે પહોંચી ક્લિક, જુઓ Pics

1/5
મુંબઈઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં મુંબઈમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં આ બન્ને મોટેભાગે એક સાથે જોવા મળે છે.
મુંબઈઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં મુંબઈમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં આ બન્ને મોટેભાગે એક સાથે જોવા મળે છે.
2/5
બીજી બાજુ રણવીર દીપિકાના લગ્ન બાદ હવે રણબીર અને આલિયાના લગ્નની ચર્ચા ચાલી રહી છે. જોકે આ મામલે આલિયા ભટ્ટે ખુલાસો કર્યો હતો કે, જો લોકો મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે તો તેમણે હજુ વધારે રાહ જોવી પડશે.
બીજી બાજુ રણવીર દીપિકાના લગ્ન બાદ હવે રણબીર અને આલિયાના લગ્નની ચર્ચા ચાલી રહી છે. જોકે આ મામલે આલિયા ભટ્ટે ખુલાસો કર્યો હતો કે, જો લોકો મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે તો તેમણે હજુ વધારે રાહ જોવી પડશે.
3/5
જેના કારણે બોયફ્રેન્ડ રણબીર, આલિયાને લઈને ક્લિનિક પહોંચ્યો હતો. આ દરમિયાન આલિયાને ચાલવામાં તકલીફ પડી રહી હતી અને રણબીર તેને સંભાળતો જોવા મળ્યો હતો.
જેના કારણે બોયફ્રેન્ડ રણબીર, આલિયાને લઈને ક્લિનિક પહોંચ્યો હતો. આ દરમિયાન આલિયાને ચાલવામાં તકલીફ પડી રહી હતી અને રણબીર તેને સંભાળતો જોવા મળ્યો હતો.
4/5
આલિયા અને રણબીર બન્ને આ દરમિયાન કેઝ્યુઅલી ડ્રેસમાં જોવા મળ્યા. આલિયાના ચહેરાને જોઈને અંદાજ લગાવી શકાય કે તે થોડી પરેશાન હતી. આ પ્રથમ વખત નથી જ્યારે આલિયા ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થઈ હોય. આ પહેલા આલિયા ફિલ્મ કલંકના સેટ પર ઈજાગ્રસ્ત થઈ હતી.
આલિયા અને રણબીર બન્ને આ દરમિયાન કેઝ્યુઅલી ડ્રેસમાં જોવા મળ્યા. આલિયાના ચહેરાને જોઈને અંદાજ લગાવી શકાય કે તે થોડી પરેશાન હતી. આ પ્રથમ વખત નથી જ્યારે આલિયા ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થઈ હોય. આ પહેલા આલિયા ફિલ્મ કલંકના સેટ પર ઈજાગ્રસ્ત થઈ હતી.
5/5
તેમની કેટલીક તસવીર સામે આવી છે જેમાં રણબીર અને આલિયા એક ક્લિનિકથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. અહેવાલ અનુસાર ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગના સમયે આલિયા ઇજાગ્રસ્ત થઈ હતી.
તેમની કેટલીક તસવીર સામે આવી છે જેમાં રણબીર અને આલિયા એક ક્લિનિકથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. અહેવાલ અનુસાર ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગના સમયે આલિયા ઇજાગ્રસ્ત થઈ હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Embed widget