શોધખોળ કરો
આલિયા ભટ્ટ સાથે લગ્નને લઇને રણવીર કપૂરે આપ્યું મોટુ સ્ટેટમેન્ટ, જાણો શું કહ્યું
1/5

રણવીરે કહ્યું કે, હજુ આ એવી કોઇ વાત નથી, મે આ વિશે હજુ કંઇજ નક્કી નથી કર્યું, લોકો ઇચ્છે કે તેને લોકો એક એક્ટરની રીતે જુએ, માત્ર પ્રેમ જ નહીં પણ એક માણસની રીતે જુએ. તેમને કહ્યું મારા લગ્નની ગોસિપને લઇને રિલેશનશિપ તો બદનામ નથી થઇ રહી, કેમકે રિલેશનશિપ એક સેન્સિટિવ ઇશ્યૂ છે તમારે તેને પ્રેમથી સંભાળીને રાખવી જોઇએ.
2/5

રણવીરે કહ્યું કે, એવું નથી કે હું 35 વર્ષનો થઇ ગયો છું તો લગ્ન કરી લેવા જોઇએ, આ ડિપેન્ડ કરે છે કે તમે તમારા પાર્ટનરને લઇને શું અભુનવી રહ્યાં છો અને કદાચ રીત યોગ્ય જ છે.
Published at : 23 Aug 2018 11:18 AM (IST)
View More




















