શોધખોળ કરો

CABને લઈને સરકાર પર ભડકી આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- ધાર્મિક કટ્ટરતાના રસ્તે ચાલનાર ક્યારેય......

બુધવારે લોકસભા બાદ નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું છે.

નવી દિલ્હીઃ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે. રાજનીતિમાં એક પક્ષ બિલના સમર્થનમાં છે તો બીજો પક્ષ તેને ઈતિહાસનો કાળો દિવસ ગણાવી રહ્યો છે. ત્યારે બોલિવૂડમાંથી પણ આ મામલે રિએક્શન આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચડ્ઢાએ તેને લઈને ટ્વીટ કર્યું છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. રિચા ચડ્ઢાએ નાગરિકાત સંશોધન બિલને લઈને એક પછી એક ટ્વીટ કર્યા છે. તેણે લખ્યું, ‘ધાર્મિક કટ્ટરતાના રસ્તે ચાલનારો કોઈપણ દેશ ક્યારે ફૂલ્યોફાલ્યો નથી. ઉદાહરણોને લાંબા સમય સુધી નજરઅંદાજ ન કરી શકાય. હું એક ઉજ્જડ, શુષ્ક, આશાહીન, અશિક્ષિત લોકો (મૂળ તો ટેક્સ ભરનારા) દ્વારા વસાવવામાં આવેલ જમીન જોઈ રહી છું, તોપ નો ચારો....આ જ આશા છે કે લોકો સમજદારીથી કામ લેશે.’ જણાવીએ કે રિચા ચડ્ઢાનું ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. એક્ટ્રેસ રિચા ચડ્ઢાના ટ્વીટ પર અનેક લોકોએ રિએક્ટ કર્યું છે અને તેના પર નિશાન સાધ્યું છે જેનો તેણે જડબાતોડ જવાબ આપ્યો છે. એક ટ્વીટના રિપ્લાયમાં તેણે લખ્યું, ‘હું minority નથી, માણસ છું....ઠીક એમ જેમ તમે એક છોલાયેલ ઉકળેલું બટાટું છો, માણસ નથી. અને બટાટાને કોઈ લાગણી નથી હોતી...તે માત્ર ઉકળતું રહે છે....goodbye  બટેટા.’ બુધવારે લોકસભા બાદ નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમમાં 125 સાંસદોએ મતદાન કર્યું તો 105 સાંસદોએ તેની વિરૂદ્ધ મતદાન કર્યું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Embed widget