શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિકરી રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ પર પિતાને યાદ કરતા શેર કરી તસવીર કહ્યું- મારા મજબૂત યોદ્ધા
દીકરી રિદ્ધિમાએ પિતાના નિધન પર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું, પપ્પા, ખૂબ જ બધો પ્રેમ. તમને હંમેશાં પ્રેમ કરતી રહીશ.
![દિકરી રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ પર પિતાને યાદ કરતા શેર કરી તસવીર કહ્યું- મારા મજબૂત યોદ્ધા Riddhima Kapoor Papa, I will miss you every day દિકરી રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ પર પિતાને યાદ કરતા શેર કરી તસવીર કહ્યું- મારા મજબૂત યોદ્ધા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/30211839/Riddhima.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે આજે (30 એપ્રિલ) રોજ સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. ઋષિ કપૂરની દિકરી રિદ્ધિમાને દિલ્હીથી મુંબઈ જવાની મંજૂરી મળી ગઈ છે.
દીકરી રિદ્ધિમાએ પિતાના નિધન પર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું, પપ્પા, ખૂબ જ બધો પ્રેમ. તમને હંમેશાં પ્રેમ કરતી રહીશ. તમારી આત્માને શાંતિ મળે. મારા મજબૂત યૌદ્ધા. તમે રોજ મને યાદ આવશો. હું રોજ ફેસટાઈમ કોલને મિસ કરીશં. આપણે ફરીવાર મળીશું.
ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર આજે જ કરવામાં આવશે. મુંબઈના મરીન લાઈન્સના ચંદનવાડી વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહમાં તેઓ પંચતત્વમાં વિલીન થશે. દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે તંત્ર દ્વારા અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે એકદમ નજીકના 15 લોકોને મંજૂરી આપી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)