શોધખોળ કરો

Salman Khan Dengue: સલમાન ખાનનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ, શૂટિંગ કર્યું કેન્સલ, હવે આ સેલિબ્રિટિ હોસ્ટ કરશે,બિગ બોસ-16

Salman Khan Dengue: સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે. સુપરસ્ટારે ડેન્ગ્યુના કારણે તેના તમામ શેડ્યુલનું શૂટિંગ કેન્સલ કરી દીધું છે. આ સાથે, મેકર્સે બિગ બોસ માટે એક નવો હોસ્ટ પણ મળી ગયો છે.

Salman Khan Cancels Shooting: સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે. સુપરસ્ટારે ડેન્ગ્યુના કારણે તેના તમામ શેડ્યુલનું શૂટિંગ કેન્સલ કરી દીધું છે. આ સાથે, મેકર્સે  બિગ બોસ માટે એક  નવો હોસ્ટ પણ મળી ગયો છે.

સુપરસ્ટાર સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે. રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ડેન્ગ્યુના કારણે તેણે તેના આગામી પ્રોજેક્ટ્સનું શૂટિંગ કેન્સલ કર્યું છે. આ સાથે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હવે આગામી કેટલાક અઠવાડિયા સુધી બિગ બોસ 16 હોસ્ટ કરી શકશે નહીં. સલમાન ખાનને ડેન્ગ્યુના સમાચારની જાણ થતાં જ તેના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

કરણ જોહર આ શોને હોસ્ટ કરશે

જ્યારે આ શો દરરોજ એક કરતા વધુ બઝ બનાવી રહ્યો છે, આ સિઝનમાં તેને સુપર હિટ બનાવવા માટે બધા જ રંગ ભરવામાં આવ્યાં છે. આ શો વધુ લોકપ્રિય ત્યારે બની જાય છે જ્યારે ,સલમાન વીકમાં 2 વખત તેને હોસ્ટ કરે છે અને બિગ બોસ પરિવારની  ક્લાસ લે છે. જો કે સલમાન ખાનને ડેન્ગ્યુ થતાં હવે આ શોને  કરણ જોહર શોને હોસ્ટ કરશે.

સલમાન ખાન શોમાં આવનારા કેટલાક અઠવાડિયામાં જોવા નહીં મળે. 'બોલીવુડ હંગામા'ના તાજેતરના અહેવાલ મુજબ, સલમાન ખાનને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું છે અને ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે તે પોતાની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ પણ કરી રહ્યો હતો. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તે હાલ ફિલ્મના શૂટિંગને પણ મુલતવી રાખ્યા છે.

કરણ જોહરે બિગ બોસ ઓટીટી હોસ્ટ કર્યો છે

કહેવાય છે કે કરણ જોહરને ખુદ સલમાન ખાને 'બિગ બોસ 16' હોસ્ટ કરવા માટે કરણને મનાવી લીધો છે. કરણ આ પહેલા પણ 'બિગ બોસ ઓટીટી' પર તે  હોસ્ટ કરી ચૂક્યો છે. આ જ કારણ છે કે સલમાને ખુદ કરણને ફોન કરીને શો હોસ્ટ કરવા કહ્યું હતું. કરણ પણ તેમને ના પાડી શક્યો નહીં. કરણ વાસ્તવમાં સલમાનનું ઘણું સન્માન કરે છે. જ્યારે ઘણા કલાકારોએ તેની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં સાઇડ રોલ માટે કામ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે સલમાન જ તે રોલ માટે સંમત થયો હતો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget