જણાવી દઈએ કે મહારાણી પદ્માવતીની આ બાયોપિક છે. તેમની ભૂમિકામાં દીપિકા પાદુકોણ નજર આવનારી છે. રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજી અને શાહિદ કપૂર રાજા રતન સિંહની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી પણ નજર આવશે.
2/5
નવી દિલ્લી: સંજયલીલા ભંણસાલીની રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ ‘પદ્માવતી’ આવતા વર્ષના એપ્રિલ સુધી પાછળ ધકેલાઈ ગઈ છે. પહેલા આ ફિલ્મ આ વર્ષની 17મી નવેમ્બર રિલીઝ થવાની હતી.
3/5
ભંણસાલીની આ ફિલ્મ શરૂઆતથીજ મુશ્કેલીનો સામનો કરી રહી છે. પહેલા ભંણસાલી પ્રોડ્યૂસરની શોધ કરતા રહ્યા ત્યારબાદ જયપુરમાં શૂટિંગના સમયે વિરોધ પ્રદર્શન થયો. હવે આ ફિલ્મ એકવાર ફરી આઠ મહિના સુધી ફિલ્મી કેલેન્ડરમાંથી બહાર થઈ ગઈ છે.
4/5
પદ્માવતી ફિલ્મ પાછળ મોડી રિલીઝ થવાનું કારણ મોટી સંખ્યામાં ખાસ ઇફેક્ટસ અને સ્ટાર કાસ્ટના ઘણા સીનના શૂટિંગ ન થવાનું કારણ છે. જો કે, ભંણશાલીના પ્રોડક્શન હાઉસમાં ફિલ્મના મોડી રિલીઝ થવાની કોઈજ પુષ્ટિ કરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટના ટ્રેંડ એક્સપર્ટેમાં જણાવવામાં આવી રહ્યું કે, આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની સ્થિતિમાં નથી.
5/5
સૂત્રો અનુસાર, આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 150 કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે. આ ફિલ્મમાં યુદ્ધના પણ અનેક સીન છે. જેમાં વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.