શોધખોળ કરો
કયા પ્રસિદ્ધ સિંગરે કહ્યું, દેશમાં પ્રોસ્ટિટ્યૂશનને કાયદેસર કરી દેવું જોઇએ?
1/4

તેણે કહ્યું કે, બે દિવસ પહેલા હું એમ્સ્ટર્ડેમમાં હતો જ્યાં આ કાયદેસર છે અને મેં ત્યા જોયું હતું કે એક નિર્ધારિત દાયરામાં મહિલાઓ ત્યાં પણ હતી જે પ્રોસ્ટીટ્યૂટ્સ ગણવામાં આવતી. જ્યાં પોલીસની વધારે જરૂર નથી પડતી એટલા માટે કે ત્યાં આ ખૂબજ નોર્મલ વસ્તુ છે તેથી ત્યાં બળાત્કાર જેવી ઘટનાઓ વધારે નથી બનતી.
2/4

તેમણે કહ્યું, મુઝફ્ફરપુરમાં જે થયું તે આ પ્રકારની ઘટનાનો એક નાનો ભાગ છે. આપણા દેશમાં આવી અનેક ઘટનાઓ અનરજિસ્ટર અને અનએક્સપોસ્ડ રહી જાય છે. આપણે શાળાઓમાં બાળકોને સેક્સ શિક્ષણ આપવું જોઈએ. એટલુંજ સોનૂ નિગમે કહ્યુ કે દેશમાં હવે પ્રોસ્ટીટ્યૂશનને કાયદેસર કરી દેવું જોઈએ.
Published at : 09 Aug 2018 04:51 PM (IST)
View More





















