શોધખોળ કરો

Guruprasad dies by suicide: સાઉથના પ્રખ્યાત ડાયરેક્ટરનું નિધન, રૂમમાંથી મળ્યો મૃતદેહ

Guru prasad dies by suicide: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત દિગ્દર્શક ગુરુપ્રસાદનું નિધન થયું છે. આ સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દુ:ખનું મોજુ ફરી વળ્યું છે.

Guru prasad dies by suicide:સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. પ્રખ્યાત નિર્દેશક ગુરુપ્રસાદના નિધનના સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે તેમના મૃત્યુનું કારણ આત્મહત્યા છે. 52 વર્ષીય કન્નડ દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા ગુરુપ્રસાદે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી. આ સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે અને ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ગુરુપ્રસાદના નિધનના સમાચારથી તેમના ચાહકોને ભારે આઘાત લાગ્યો છે.

ડિરેક્ટરના ઘરમાં મૃતદેહ મળ્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કન્નડ ડિરેક્ટર ગુરુપ્રસાદનો મૃતદેહ તેમના ઘરમાંથી સડેલી હાલતમાં મળી આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ડિરેક્ટર છેલ્લા આઠ મહિનાથી આ ઘરમાં રહેતો હતો. ડિરેક્ટરના પડોશીઓએ ઘરમાંથી આવતી દુર્ગંધ અંગે ફરિયાદ કરી હતી. જ્યારે તેણે આ અંગે ફરિયાદ કરી અને અધિકારીઓને આ અંગે જાણ કરી, તો પોલીસે ફરિયાદ મળતાની સાથે જ તપાસ શરૂ કરી.

પંખાથી લટકતી લાશ મળી

પોલીસને ડાયરેક્ટરનો મૃતદેહ ઘરમાં પંખાથી લટકતો મળી આવ્યો હતો. આ બાબતે પોલીસનું કહેવું છે કે ગુરુપ્રસાદે ઘણા દિવસો પહેલા આત્મહત્યા કરી હશે કારણ કે તેનું શરીર સડવા લાગ્યું હતું. હવે તેણે આ મોટું પગલું શા માટે ભર્યું તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દેવામાં ડૂબી ગયો હતો અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. દિગ્દર્શકે પોતાનો જીવ કેમ લીધો તેનું આ એક કારણ હોઈ શકે છે.

ડિરેક્ટરની આત્મહત્યાનું કારણ શું છે?

પોલીસે કેસ નોંધી લીધો છે અને ડાયરેક્ટરના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેની તાજેતરની ફિલ્મ ફ્લોપ થવાને કારણે તે આર્થિક સંકટમાં આવી ગયા હતો. તે આ ફટકો સહન ન કરી શક્યો. તમને જણાવી દઈએ કે, ગુરુપ્રસાદે વર્ષ 2006માં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget