શોધખોળ કરો
આ વ્યક્તિને કારણે શ્રીદેવીને મળ્યું રાજકીય સન્માન
1/5

જોકે આ મામલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું કે નીરવ મોદીના મામલાને દબાવવા માટે જાણીજોઇને શ્રીદેવીના મોતને આટલું મહત્વ આપવામાં આવ્યું.
2/5

ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં શ્રીદેવીનું અવસાન થયું હતું. તેનું મોત દારૂ પીધા પછી બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હતું.
Published at : 31 Mar 2018 12:28 PM (IST)
View More























