શોધખોળ કરો
શ્રીદેવીએ યુવાન દેખાવવા માટે કરાવી હતી 29 સર્જરી, શું તે જ બન્યું મોતનું કારણ?
1/12

આમાંથી એક સર્જરી બરાબર ન હતી થઇ શકી, જેના કારણે શ્રીદેવીને તકલીફો પડતી હતી. સાઉથ કેલિફોર્નિયાના એક કૉસ્મેટિક સર્જનની દેખરેખ હેઠળ શ્રીદેવી આ તકલીફોનું નિવારણ લાવવા માટે છેલ્લા કેટલાય સમયથી દવાઓ પણ લઇ રહી હતી, આને ‘ડાયટ પિલ્સ’ કહેવામાં આવે છે.
2/12

શ્રીદેવીનું મોત હાર્ટ એટેકથી થવા પાછળ ડૉક્ટર્સનું કહેવું છે કે પૉસ્ટ મીનોપૉઝ બાદ મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ખાસ કરીને પુરુષો અને મહિલાઓમાં હ્રદયને લગતી બિમારીઓ 3:1 છે પણ મીનોપૉઝ આ બરાબર થઇ જાય છે.
Published at : 26 Feb 2018 11:06 AM (IST)
View More























