શોધખોળ કરો

શ્રીદેવી દીકરી જ્હાન્વીને હીરોઈન નહિ આવી જોવા માંગતી હતી....

1/5
નવી દિલ્હીઃ શ્રીદેવીના આકસ્મિત નિધનની સૌથી વધારે અસર તેની બન્ને દીકરીઓ જ્હાન્વી અને ખુશી પર પડશે. જ્હાન્વીની પ્રથમ ફિલ્મ ‘ધડક’ આ વર્ષે રિલીઝ થવાની છે, પરંતુ શ્રીદેવી તેને જોઈ નહીં શકે. શ્રીદેવી પોતાની બન્ને દીકરીઓના દરેક સપના પૂરા કરવા માગતી હતી. તેણે દીકરીની પ્રથમ ફિલ્મ માટે બધી જ શક્ય મદદ કરી હતી, પરંતુ એક સામાન્ય માતાની જેમ જ તેની પણ ઇચ્છા હતી કે તેની દીકરીઓ સમય પર પરણી જાય.
નવી દિલ્હીઃ શ્રીદેવીના આકસ્મિત નિધનની સૌથી વધારે અસર તેની બન્ને દીકરીઓ જ્હાન્વી અને ખુશી પર પડશે. જ્હાન્વીની પ્રથમ ફિલ્મ ‘ધડક’ આ વર્ષે રિલીઝ થવાની છે, પરંતુ શ્રીદેવી તેને જોઈ નહીં શકે. શ્રીદેવી પોતાની બન્ને દીકરીઓના દરેક સપના પૂરા કરવા માગતી હતી. તેણે દીકરીની પ્રથમ ફિલ્મ માટે બધી જ શક્ય મદદ કરી હતી, પરંતુ એક સામાન્ય માતાની જેમ જ તેની પણ ઇચ્છા હતી કે તેની દીકરીઓ સમય પર પરણી જાય.
2/5
 એક ઇન્ટરવ્યૂમાં શ્રીદેવીએ કહ્યું હતું, જ્હાન્વી ફિલ્મોમાં કરવા માગે છે, હું એ વાતથી ખુશ નથી. મારો એ મતલબ નથી કે બોલીવુડ ઇન્ડસ્ટ્રી ખરાબ છે પરંતુ માં-બાપની જેમ પહેલા હું જ્હાન્વીનું દુલ્હન બનતા જોવા માગુ છું. પરંતુ જ્હાન્વી એક્ટિંગ કરવામાં ખુશ છે તો અમે તેની સાથે છીએ. જો તે એક સારી એક્ટર સાબિત થશે તો મને તેના પર ગૌરવ થશે.
એક ઇન્ટરવ્યૂમાં શ્રીદેવીએ કહ્યું હતું, જ્હાન્વી ફિલ્મોમાં કરવા માગે છે, હું એ વાતથી ખુશ નથી. મારો એ મતલબ નથી કે બોલીવુડ ઇન્ડસ્ટ્રી ખરાબ છે પરંતુ માં-બાપની જેમ પહેલા હું જ્હાન્વીનું દુલ્હન બનતા જોવા માગુ છું. પરંતુ જ્હાન્વી એક્ટિંગ કરવામાં ખુશ છે તો અમે તેની સાથે છીએ. જો તે એક સારી એક્ટર સાબિત થશે તો મને તેના પર ગૌરવ થશે.
3/5
 આ ઈન્ટરવ્યુ પછી શ્રીદેવીની ખાસ્સી ટીકા થઈ હતી અને શ્રીદેવીએ સ્પષ્ટતા પણ કરવી પડી હતી કે જ્હાન્વીના કરિયરથી તેને કોઈ સમસ્યા નથી. ઈન્ટરવ્યુમાં શ્રીદેવીએ કહ્યું હતું કે તેમના માટે તેમની દીકરીઓ સૌથી વધુ મહત્વ ધરાવે છે. તે ત્રણેય ઘણા સારા મિત્રો છે અને એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. અમારુ આખુ રૂટિન એકબીજા સાથે જ વીતે છે. રાત્રે હું ગમે તેટલી મોડી આવુ, તે બંને મારી રાહ જોતી હોય છે અને અમે મોડી રાત સુધી મૂવીઝ જોઈએ છીએ.
આ ઈન્ટરવ્યુ પછી શ્રીદેવીની ખાસ્સી ટીકા થઈ હતી અને શ્રીદેવીએ સ્પષ્ટતા પણ કરવી પડી હતી કે જ્હાન્વીના કરિયરથી તેને કોઈ સમસ્યા નથી. ઈન્ટરવ્યુમાં શ્રીદેવીએ કહ્યું હતું કે તેમના માટે તેમની દીકરીઓ સૌથી વધુ મહત્વ ધરાવે છે. તે ત્રણેય ઘણા સારા મિત્રો છે અને એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. અમારુ આખુ રૂટિન એકબીજા સાથે જ વીતે છે. રાત્રે હું ગમે તેટલી મોડી આવુ, તે બંને મારી રાહ જોતી હોય છે અને અમે મોડી રાત સુધી મૂવીઝ જોઈએ છીએ.
4/5
 શ્રીદેવીને તેની દીકરીઓ સાથે ફરવા જવુ ખૂબ જ પસંદ હતુ. એક વખત તેમના ફોટોઝ પર અશ્લીલ કોમેન્ટ્સ આવવા માંડી ત્યારે ખુશીએ તેનો વિરોધ કર્યો હતો અને બોડી શેમિંગ અંગ ફેસબુક પર પોસ્ટ લખી હતી. શ્રીદેવીએ જવાબમાં લખ્યું હતું કે તેની દીકરીઓને આટલી સ્ટ્રોંગ અને શાર્પ વુમન બનતા જોઈને તે ખૂબ જ ગર્વ અનુભવે છે. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીએ તેની દીકરીઓ માટે પોતાની કારકિર્દીનો ભોગ આપી દીધો હતો. શ્રીદેવીનું કરિયર 1996 સુધી સારુ ચાલી રહ્યું હતું. એ જ વર્ષે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. આ પગલુ તેણે દીકરી જ્હાન્વી માટે ઊઠાવ્યું હતુ.
શ્રીદેવીને તેની દીકરીઓ સાથે ફરવા જવુ ખૂબ જ પસંદ હતુ. એક વખત તેમના ફોટોઝ પર અશ્લીલ કોમેન્ટ્સ આવવા માંડી ત્યારે ખુશીએ તેનો વિરોધ કર્યો હતો અને બોડી શેમિંગ અંગ ફેસબુક પર પોસ્ટ લખી હતી. શ્રીદેવીએ જવાબમાં લખ્યું હતું કે તેની દીકરીઓને આટલી સ્ટ્રોંગ અને શાર્પ વુમન બનતા જોઈને તે ખૂબ જ ગર્વ અનુભવે છે. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીએ તેની દીકરીઓ માટે પોતાની કારકિર્દીનો ભોગ આપી દીધો હતો. શ્રીદેવીનું કરિયર 1996 સુધી સારુ ચાલી રહ્યું હતું. એ જ વર્ષે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. આ પગલુ તેણે દીકરી જ્હાન્વી માટે ઊઠાવ્યું હતુ.
5/5
 1996માં શ્રીદેવી પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. ત્યાર પછી પરિવાર પર ફોકસ કરવા માટે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગુડબાય કરી દીધુ હતુ. કેટલાક વર્ષો પછી તેની બીજી દીકરી ખુશીનો જન્મ થયો. ત્યાર બાદ શ્રીદેવી 15 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહી. 2012માં ઈંગ્લિશ વિંગ્લિશથી તેણે કમબેક કર્યું હતુ. શ્રીદેવીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે- મેં મારી દીકરીઓ ખાતર કારકિર્દીમાં મોટો બ્રેક લીધો. મારે તેમનું ધ્યાન રાખવાનું હતુ. હું ફિલ્મોની શૂટિંગ માટે વધારે હૈદ્રાબાદ રહી છુ. મારી દીકરીઓએ હૈદ્રાબાદ ખાસ્સો સમય વીતાવ્યો છે અને તેમના માટે હૈદ્રાબાદ ઘર જેવુ જ છે.
1996માં શ્રીદેવી પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. ત્યાર પછી પરિવાર પર ફોકસ કરવા માટે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગુડબાય કરી દીધુ હતુ. કેટલાક વર્ષો પછી તેની બીજી દીકરી ખુશીનો જન્મ થયો. ત્યાર બાદ શ્રીદેવી 15 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહી. 2012માં ઈંગ્લિશ વિંગ્લિશથી તેણે કમબેક કર્યું હતુ. શ્રીદેવીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે- મેં મારી દીકરીઓ ખાતર કારકિર્દીમાં મોટો બ્રેક લીધો. મારે તેમનું ધ્યાન રાખવાનું હતુ. હું ફિલ્મોની શૂટિંગ માટે વધારે હૈદ્રાબાદ રહી છુ. મારી દીકરીઓએ હૈદ્રાબાદ ખાસ્સો સમય વીતાવ્યો છે અને તેમના માટે હૈદ્રાબાદ ઘર જેવુ જ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન
ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા
રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા
Embed widget