શોધખોળ કરો
દુબઈ જતા પહેલા બીમાર હતી શ્રીદેવી, બાળપણની ફ્રેન્ડે કર્યો ખુલાસો
1/4

પિંકી રેડ્ડીએ મિડ-ડેને જણાવ્યું, મેં એર બહેન ખોઈ છે. અમે ભાંગી ગયા છીએ. પિંકી રેડ્ડીએ શ્રીદેવીના મોતના કારણો પર લગાવવામાં આવતી અટકળો પર પણ નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું કે, તે એ વાતથી ખૂબ જ નારાજ છે કે લોકો શ્રીદેવીના મોતને મજાક બનાવી રહ્યા છે.
2/4

દુબઈ જતા પહેલા શ્રીદેવીની તબીયત સારી ન હતી. એ વાત તેની ભાળપણની મિત્રએ જણાવી છે. મીડિયા અહેવાલ અનુસાર, શ્રીદેવીની બાળપણની મિત્ર પિન્કી રેન્ડ્ડીએ ખુલાસો કર્યો છે કે દુબઈ જતા પહેલા તે બીમાર હતા.
Published at : 28 Feb 2018 12:50 PM (IST)
Tags :
SrideviView More























