શોધખોળ કરો

લોકપ્રિયતા જ નહીં, કમાણીના મામલે પણ કપિલ શર્માથી પાછળ નથી સુનીલ ગ્રોવર!

1/5
જ્યારે સુનીલ ગ્રોવર એક શો માટે 5-7 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે કોઈ ફંક્શનનો ભાગ બનવા માટે સુનીલ 10થી 12 લાખ રૂપિયાની ફી લે છે.
જ્યારે સુનીલ ગ્રોવર એક શો માટે 5-7 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે કોઈ ફંક્શનનો ભાગ બનવા માટે સુનીલ 10થી 12 લાખ રૂપિયાની ફી લે છે.
2/5
બિઝનેસ વર્લ્ડના અહેવાલ અનુસાર કપિલ પોતાના એક શો માટે અંદાજે 55-90 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
બિઝનેસ વર્લ્ડના અહેવાલ અનુસાર કપિલ પોતાના એક શો માટે અંદાજે 55-90 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
3/5
જ્યારે બિઝનેસ વર્લ્ડ અનુસાર સુનીલ ગ્રોવરની કમાણી પણ કપિલ શર્મા જેટલી જ છે અને તેની વાર્ષિક કમાણી પણ અંદાજે 30 કરોડ રૂપિયાની આસપાસ છે.
જ્યારે બિઝનેસ વર્લ્ડ અનુસાર સુનીલ ગ્રોવરની કમાણી પણ કપિલ શર્મા જેટલી જ છે અને તેની વાર્ષિક કમાણી પણ અંદાજે 30 કરોડ રૂપિયાની આસપાસ છે.
4/5
 વિતેલા વર્ષે ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરતા કોમેડિયનની યાદીમાં કપિલ 11માં નંબર પર હતા. ફોર્બ્સની યાદી અનુસાર કપિલ શર્માની વાર્ષિક કમાણી 30 કરોડ રૂપિયા છે.
વિતેલા વર્ષે ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરતા કોમેડિયનની યાદીમાં કપિલ 11માં નંબર પર હતા. ફોર્બ્સની યાદી અનુસાર કપિલ શર્માની વાર્ષિક કમાણી 30 કરોડ રૂપિયા છે.
5/5
હાલમાં કપિલ શર્મા, સુનીલ ગ્રોવરની સાથે થયેલ ઝઘડાને કારણે સમાચારમાં છે. જોકે, મળતા અહેવાલ અનુસાર બન્નેએ ફરીથી એક સાથે કામ કરવાની શરૂ કર્યું છે. પરંતુ તમને જણાવીએ કે, માત્ર લોકપ્રિયતા જ નહીં પરંતુ કમાણીના મામલે પણ સુનીલ ગ્રોવર કપિલ શર્માથી પાછળ નથી.
હાલમાં કપિલ શર્મા, સુનીલ ગ્રોવરની સાથે થયેલ ઝઘડાને કારણે સમાચારમાં છે. જોકે, મળતા અહેવાલ અનુસાર બન્નેએ ફરીથી એક સાથે કામ કરવાની શરૂ કર્યું છે. પરંતુ તમને જણાવીએ કે, માત્ર લોકપ્રિયતા જ નહીં પરંતુ કમાણીના મામલે પણ સુનીલ ગ્રોવર કપિલ શર્માથી પાછળ નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget