શોધખોળ કરો
‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’એ બચાવી ડિપ્રેશનનો શિકાર યુવકની જિંદગી
1/3

ઉલ્લેખનીય છે કે શૉના 10 વર્ષ પૂરા થવા પર એક સેલિબ્રેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતું પરંતુ શૉના એક્ટર કવિ કુમાર આઝાદનું આકસ્મિત નિધન થવાને કારણે તે રદ્દ કરવામાં આવ્યો હતો. કવિ કુમાર શૉમાં ડોક્ટર હંસરાજ હાથીનો રોલ કરી રહ્યા હતા.
2/3

નટુ કાકાએ જણાવ્યું કે, હું એક વ્યક્તિને જાણુ છું જે ડિપ્રેશનનો શિકાર હતો અને આત્મહત્યા કરવાનો વિચાર કરી રહ્યો હતો. પરંતુ તારક મહેતાના એક એપિસોડને કારણે તેના જીવનમાં આશાની કિરણ જાગી અને તેણે આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો. તેણે શૉનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
Published at : 03 Aug 2018 07:15 AM (IST)
View More





















