શોધખોળ કરો

Aditya Singh Rajput Death: આદિત્ય સિંહ રાજપૂતનું થયું પોસ્ટમોર્ટમ, હવે ખુલશે મોતનું રહસ્ય! એક્ટરના ઘરેથી મળી હતી દવાઓ

Aditya Singh Rajput: આદિત્ય સિંહ રાજપૂતના આકસ્મિક નિધનથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. તે જ સમયે પોલીસ એક્ટરના મૃત્યુની તપાસ કરી રહી છે. આ દરમિયાન આદિત્યનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે.

Aditya Singh Rajput Death: સ્પ્લિટ્સવિલા ફેમ અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનું સોમવારે તેના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. આદિત્યના આકસ્મિક અવસાનથી બધાને આઘાત લાગ્યો છે. તે જ સમયે પોલીસ અભિનેતાના મૃત્યુનું ચોક્કસ કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે અને તપાસ કરી રહી છે. આ બધાની વચ્ચે આદિત્યનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી હતી. જો કે રિપોર્ટમાં શું આવ્યું છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

આદિત્ય સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ

ન્યૂઝ એજન્સી ANIએ મુંબઈ પોલીસને ટાંકીને કહ્યું કે, “આદિત્ય સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ મંગળવારે કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ મોતના કારણનો રિપોર્ટ રિઝર્વમાં રાખ્યો છે. આદિત્યના વિસેરાના નમૂના પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસને અભિનેતાના ઘરેથી તપાસ દરમિયાન કેટલીક દવાઓ પણ મળી છે, જેને પોલીસે કબજે કરી લીધી છે.તેનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે અને તેના અંતિમ સંસ્કાર ઓશિવારા સ્મશાનમાં કરવામાં આવશે.

આદિત્ય સિંહ રાજપૂતે ઘણી ફિલ્મો કરી

મૂળ દિલ્હીના રહેવાસી આદિત્ય સિંહ રાજપૂતે 17 વર્ષની ઉંમરે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે અભિનેતા બનવા મુંબઈ આવ્યો. તેણે 'ક્રાંતિવીર' અને 'મૈંને ગાંધી કો નહીં મારા' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે સ્પ્લિટ્સવિલા 9 સહિત ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તેણે લવ, આશિકી, કોડ રેડ, આવાઝ સીઝન 9, બેડ બોય સીઝન 4 અને ઘણી એડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

આદિત્યએ પોતાની 'પોપ કલ્ચર' બ્રાન્ડ પણ શરૂ કરી

ફિલ્મો અને ટેલિવિઝનમાં તેની કારકિર્દી ઉપરાંત આદિત્યએ તાજેતરમાં 'પોપ કલ્ચર' બ્રાન્ડ સાથે તેની ઉદ્યોગસાહસિક યાત્રા પણ શરૂ કરી હતી. તે આ બ્રાન્ડ હેઠળ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરીને પોતાની ઓળખ બનાવી રહ્યો હતો. તાજેતરના અહેવાલો મુજબ, તેની બ્રાન્ડ સારી કામગીરી કરી રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબીયત લથડી, AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં કરાવાયા ભરતી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબીયત લથડી, AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં કરાવાયા ભરતી
Syria News: સીરિયામાં ફરી હિંસા ભડકી, બે દિવસમાં 1 હજાર લોકોના મોત,મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવી
Syria News: સીરિયામાં ફરી હિંસા ભડકી, બે દિવસમાં 1 હજાર લોકોના મોત,મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવી
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબીયત લથડી, AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં કરાવાયા ભરતી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબીયત લથડી, AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં કરાવાયા ભરતી
Syria News: સીરિયામાં ફરી હિંસા ભડકી, બે દિવસમાં 1 હજાર લોકોના મોત,મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવી
Syria News: સીરિયામાં ફરી હિંસા ભડકી, બે દિવસમાં 1 હજાર લોકોના મોત,મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવી
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
આરજી કર કેસમાં હજુ નથી મળ્યું  ડેથ સર્ટીફિકેટ્સ, 7 મહિના વીતી ગયા ક્યાં છે ન્યાય?  પીડિતાની માતાએ  PM મોદીને મળવા માટે  અરજી
આરજી કર કેસમાં હજુ નથી મળ્યું ડેથ સર્ટીફિકેટ્સ, 7 મહિના વીતી ગયા ક્યાં છે ન્યાય? પીડિતાની માતાએ PM મોદીને મળવા માટે અરજી
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
General Knowledge: દુબઈથી કેટલું સોનું લાવી શકે છે ભારતીયો, જાણો ક્યારે લાગે છે દાણચોરીનો આરોપ?
General Knowledge: દુબઈથી કેટલું સોનું લાવી શકે છે ભારતીયો, જાણો ક્યારે લાગે છે દાણચોરીનો આરોપ?
Embed widget