શોધખોળ કરો

Dev Joshi Moon: 'બાલવીર' ચંદ્ર પર જવા માટે તૈયાર, 10 લાખ લોકોમાંથી પસંદ થયેલા દેવ જોશીએ શેર કર્યો પોતાનો અનુભવ

Baalveer News: ચંદ્ર પર જવા માટે 10 લાખ લોકોમાંથી દેવ જોશીનું નામ પસંદ કરવામાં આવ્યું છે. તેની તાજેતરની મુલાકાતમાં દેવ જોશીએ આ લાંબી પ્રક્રિયાને લગતી ઘણી બાબતો દર્શકો સાથે શેર કરી છે.

TV Actor Dev Joshi: નાના પડદા પર બાલવીરનું પાત્ર ભજવનાર ફેમસ ટીવી એક્ટર દેવ જોશી હવે રિયલ લાઈફમાં ચંદ્ર પર જવાની તૈયારી કરી રહ્યો છે. હા, હાલમાં જ ખબર આવી હતી કે તે 8 લોકોમાં દેવ જોશીનું નામ સામેલ છે. જેમને ચંદ્ર પર જવા માટે પસંદ કરવામાં આવ્યા છે. હવે દેવ જોશીએ પસંદગીની લાંબી પ્રક્રિયા પર પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને દર્શકોને આ લાંબી પ્રક્રિયાથી વાકેફ કર્યા છે.

બાલવીર ટૂંક સમયમાં જશે ચંદ્ર પર, ચાહકોમાં આનંદ 

બાલવીરના ચાહકો એ સાંભળીને ખૂબ જ ખુશ છે કે તે ટૂંક સમયમાં ચંદ્ર પર જશે. તાજેતરના નિવેદનમાં દેવ જોશીએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે - "મને હંમેશા અવકાશ વિશે શીખવામાં રસ છે. મને બ્રહ્માંડ અને ચંદ્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓ વિશે વાંચવાનું ગમે છે.. જ્યારે હું વર્ષ 2021માં બાલવીર માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મને આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મળી જેમાં લખ્યું હતું કે એક જાપાની અબજોપતિ કલાકારોને અવકાશમાં લઈ જઈ રહ્યો છે. તે ખૂબ જ રોમાંચક હતું, તેથી હું તેમની વેબસાઇટ એપ્લાઇડ પર ગયો."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dev Joshi (@devjoshi28)

ચાંદ પર જવા માટેની પ્રક્રિયા ખૂબ જ લાંબી: બાલવીર 

દેવ જોશીએ આ ઈન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું કે - પસંદગીની પ્રક્રિયા ઘણી લાંબી હતી. મારે શારીરિક પરીક્ષણો, મીટિંગ્સ અને ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડ્યું હતું જ્યાં તેઓ મારા વિશે જાણવા માંગતા હતા અને હું ચંદ્ર પર જવા માટે યોગ્ય છું કે કેમ તે જોવા માંગતા હતા. આ સમયગાળા દરમિયાન મને યૂસાકુ મેઝાવાને મળવાનો મોકો પણ મળ્યો. સમગ્ર વિશ્વમાંથી લગભગ 10 લાખ અરજીઓ આવી હતી જેમાંથી માત્ર આઠ નામ પસંદ કરવામાં આવ્યા હતા. મેં બાળપણથી આનું સપનું જોયું હતું અને હવે હું ખરેખર ચંદ્ર પર જઈ રહ્યો છું. હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું"

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Embed widget