શોધખોળ કરો

મહાભારતના 'યુધિષ્ઠિરે' લીધા છૂટાછેડા, ચાર વર્ષથી પત્નીથી અલગ રહેતો હતો એક્ટર, જાણો

ટીવીની દુનિયાનો પૉપ્યૂલર એક્ટર રોહિત ભારદ્વાજ હવે પોતાના લગ્ન જીવને સમાપ્ત કરી શકે છે. 

મુંબઇઃ ટીવી અને ફિલ્મી દુનિયામાં લગ્ન બાદ છુટાછેડા સામાન્ય વાત બની ગઇ છે, છેલ્લા કેટલાક સમયમાં ઘણા બધા હીરો-હીરોઇનોએ પોતાના લગ્નજીવનો અંત આણી લીધો છે. હવે આ કડીમાં વધુ એક એક્ટરનુ નામ ઉમેરાઇ શકે છે. ટીવીની દુનિયાનો પૉપ્યૂલર એક્ટર રોહિત ભારદ્વાજ હવે પોતાના લગ્ન જીવને સમાપ્ત કરી શકે છે. 

રોહિત ભારદ્વાજે ટીવીની પૉપ્યુલર સીરિયલ મહાભારત (Mahabharata)માં યુધિષ્ઠિરની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે લોકપ્રિયતા હાંસલ કરી છે. હાલમાં એક્ટરે નાના પડદા પરથી દુરી બનાવી લીધી છે અને તેનુ કારણ છે પર્સનલ લાઇફ, અને પત્ની સાથે સતત ચાલી રહેલો અણબનાવ. રોહિત ભારદ્વાજ (Rohit Bhardwaj) એ હવે પોતાની પર્સનલ લાઇફને લઇને મોટો ખુલાસો કર્યો છે. એક્ટરે એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ કે તે બહુ જલદી પત્નીથી અલગ થવાનો છે, કેમ કે તેની પર્સનલ લાઇફની અસર હવે તેની પ્રૉફેશનલ લાઇફ પર પણ પડી રહી છે. 

એક ઇન્ટરવ્યુમાં એક્ટરે બતાવ્યુ કે, હાલમાં એક્ટરના લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ ચાલી રહી છે. ઈન્ટરવ્યુમાં અભિનેતાએ જણાવ્યું કે 2017માં ઈન્ડોનેશિયાની યાત્રા પરથી પાછા આવ્યા બાદ તેની અને તેની પત્ની પૂનમ વચ્ચે ઘણી લડાઈઓ થઈ હતી. મહાભારતના અભિનેતા કહે છે કે લગ્ન પછી પત્ની પૂનમ સાથે બધુ બરાબર નથી, ઈન્ડોનેશિયા પ્રવાસેથી પરત આવ્યા બાદ બંને વચ્ચેની મુસીબત થોડી વધી ગઈ હતી. વધતા જતા અંતર વચ્ચે મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો અને રોહિત છેલ્લા ચાર વર્ષથી પત્ની વગર એકલો જીવન જીવી રહ્યો છે. પૂનમ-રોહિતના છૂટાછેડાને લગભગ 2 મહિના જેટલો સમય લાગશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Bhardwaj (@rohitvbhardwaj)

દુ:ખની વાત એ છે કે પૂનમ સાથેના સંબંધોમાં અંતરના કારણે તે તેની પુત્રીથી પણ દૂર થઈ ગયો છે. પૂનમ અને રોહિતને 10 વર્ષની પુત્રી છે. જે તેની માતા સાથે દિલ્હીમાં રહે છે. બે વર્ષથી રોહિતે દીકરીનું મોઢું જોયું નથી. અંગત જીવનની આ ગૂંચવણો વચ્ચે રોહિતની પ્રોફેશનલ લાઈફ બગડી રહી છે. પરંતુ તેને આશા છે કે તે જલ્દી જ ધમાકેદાર કમબેક કરશે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Bhardwaj (@rohitvbhardwaj)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Bhardwaj (@rohitvbhardwaj)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Bhardwaj (@rohitvbhardwaj)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Bhardwaj (@rohitvbhardwaj)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Bhardwaj (@rohitvbhardwaj)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget