શોધખોળ કરો

Nupur Alankar Quit TV Industry: આ અભિનેત્રીએ અચાનક લીધો સંન્યાસ, મુંબઈ છોડી હિમાલય તરફ કર્યું પ્રયાણ

ટીવીની આ લોકપ્રિય અભિનેત્રીની જો તમે ક્યારેય ભગવા કલરના વસ્ત્ર, ગ્રે હેર અને મેકઅપ વગરના લુકમાં જોવા મળી જાય તો આશ્ચર્યની વાત નથી. જો તમને લાગે છે કે તે કોઈ પાત્ર માટે આવા લુકમાં છે, તો તે વાત ખોટી છે.

Nupur Alankar Quit Showbiz: ટીવીની લોકપ્રિય અભિનેત્રી નુપુર અલંકાર જો તમે ક્યારેય ભગવા કલરના વસ્ત્ર, ગ્રે હેર અને મેકઅપ વગરના લુકમાં જોવા મળી જાય તો આશ્ચર્યની વાત નથી. જો તમને લાગે છે કે તે કોઈ પાત્ર માટે આવા લુકમાં છે, તો અમે તમને જણાવી દઈએ કે એવું કંઈ નથી. તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હશે, પરંતુ છેલ્લા 27 વર્ષથી શોબિઝ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો રહેલી નુપુરે એક્ટિંગનો વ્યવસાય છોડી દીધો છે. એટલું જ નહીં પરંતુ અભિનેત્રીએ તમામ સાંસારિક ઈચ્છાઓ પણ છોડી દીધી છે.


Nupur Alankar Quit TV Industry: આ અભિનેત્રીએ અચાનક લીધો સંન્યાસ, મુંબઈ છોડી હિમાલય તરફ કર્યું પ્રયાણ

નૂપુરે હાલમાં જ કહ્યું હતું કે તેમણે ફેબ્રુઆરીમાં નિવૃત્તી લઈ લીધી હતી. તેણીએ વધુમાં કહ્યું કે તે હવે ફક્ત તીર્થયાત્રામાં જ વ્યસ્ત રહે છે અને જરૂરિયાતમંદોને મદદ કરે છે. સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે આધ્યાત્મિકતા તરફ હંમેશાથી ઘણો ઝોક રહ્યો છે અને તે હંમેશા આધ્યાત્મિકતાને અનુસરતી રહી છે. અભિનેત્રીએ કહ્યું કે તે થોડા સમય પહેલાની વાત છે, જ્યારે મેં મારી જાતને સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતામાં સમર્પિત કરી દીધી હતી. નૂપુર કહે છે કે, હું ખુબ ભાગ્યશાળી છું કે મને, ગુરુ શંભુ શરણ મળ્યા. આ સાથે તેણે સિન્ટા (Cine And Tv Artistes Association)નો પણ આભાર માન્યો છે.

નુપુર અલંકાર આ રીતે મુસાફરી ખર્ચ અને જરૂરિયાતો પૂરી કરશે

નૂપુર અલંકારે CINTAA માં સમર્પિત સભ્ય તરીકે કામ કર્યું હતું અને અનેક સ્વાસ્થ્ય વર્કશોપનું આયોજન કર્યું હતું. નૂપુરે કહ્યું કે આ કારણે હું માત્ર મારા ગુરુને જ નહીં પણ એક ગુરુ ઉપચારકને પણ મળી, જેના પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. નૂપુર સારા કાર્યો માટે મુંબઈ છોડીને હવે હિમાલય તરફ આગળ વધી રહી છે. આ એક ખૂબ જ મોટું પગલું છે. અભિનેત્રી કહે છે કે હિમાલયમાં રહેવાથી તેની આધ્યાત્મિક યાત્રામાં વધારો થશે. નૂપુરનું કહેવું છે કે તેણે તેનો મુંબઈનો ફ્લેટ ભાડા પર આપ્યો છે, જેથી તેના પ્રવાસ અને બીજા ખર્ચ નિકળી જશે.

Lal Singh Chaddhaના બહિષ્કાર પર મુકેશ ખન્નાએ આપ્યું નિવેદન

હાલમાં જ એક ઈન્ટરવ્યુંમાં મુકેશ ખન્નાને પુછવામાં આવ્યું કે, આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું ફ્લોપ થવાનું કારણ શું છે? આ પ્રશ્નના જવાબમાં મુકેશ ખન્નાએ કહ્યું કે, આ કંઈ પ્રથમ વખત નથી કે જ્યારે કોઈ ફિલ્મને લઈ વિવાદ થયો હોય. પહેલાં પણ ઘણી ફિલ્મો સાથે આવું થઈ ચુક્યું છે. પરંતુ એવું પહેલી વાર બન્યું છે કે, કોઈના જૂના નિવેદનના આધારે વિવાદ વધારે વધ્યો હોય. આગળ મુકેશ ખન્નાએ કહ્યું કે, કેટલાક કથિત ડાયરેક્ટર, પ્રોડ્યુસર્સે આ એક સરળ રીત બનાવી લીધી છે કે, કોઈ ધર્મને નિશાન બનાવો, હંગામો થશે અને તમારી ફિલ્મને ફાયદો થશે. આમ કરવું ખોટું છે. બોટકોટ ટ્રેંડથી બોલીવુડને ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે જેના ઉપર ધ્યાન આપવું જરુરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.