શોધખોળ કરો

ફિલ્મ પર વિવાદો વચ્ચે The Kashmir Filesના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીન Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી

The Kashmir Files : દિગ્ગજ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા વિવેક અગ્નિહોત્રીને 'Y' કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમને આ સુરક્ષા CRPF જવાનો દ્વારા આપવામાં આવશે.

The Kashmir Files : તાજેતરમાં જ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કારણે ચર્ચામાં આવેલા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને નિર્માતા વિવેક અગ્નિહોત્રી ( Vivek Agnihotri)ને 'Y' કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુરક્ષા તેમને CRPFના જવાનો દ્વારા આપવામાં આવશે અને આ સુરક્ષા સમગ્ર ભારત માટે છે. એટલે કે તેઓ જ્યાં જશે, તેમને દરેક જગ્યાએ આ સુરક્ષા મળશે. તાજેતરની તેમની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વખાણ થઈ રહ્યા છે ત્યારે તે કટ્ટરવાદીઓના નિશાના પર પણ આવી ગયા છે. હુમલાની સંભાવનાને જોતા સરકારે તેમને આ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

ધ કાશ્મીર ફાઇલ્સને કારણે રાજકારણ ગરમાયું 

વિવેક અગ્નિહોત્રી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવું નામ નથી. તેઓ  ઘણા વર્ષોથી બોલિવૂડમાં છે અને તેમણે ઘણી ફિલ્મો કરી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે ઘણી ચર્ચામાં છે. હાલમાં જ તેની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થઈ છે. આ અંગે રાજકારણ ગરમાયું છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચાર અને તેમને ત્યાંથી કેવી રીતે ભાગી જવા માટે મજબૂર કરવામાં આવ્યા તે બતાવવામાં આવ્યું છે. આ અંગે જ વિવાદ છે. મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ તેને સપોર્ટ કરનારા લોકોની સંખ્યા પણ ઘણી છે. આ તમામ વિવાદોને કારણે વિવેક ચર્ચામાં છે અને હવે તેના પર હુમલાનો ખતરો પણ વધી ગયો છે.

કાશ્મીરી પંડિતોના બલિદાનની ગાથા આખી દુનિયા સામે આવી : અમિત  શાહ

કાશ્મીર ફાઈલ્સની ટીમને મળ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, “પોતાના જ દેશમાં પોતાનું ઘર છોડવા મજબૂર થયેલા કાશ્મીરી પંડિતોના બલિદાન, અસહ્ય દર્દ અને સંઘર્ષનું સત્ય આ ફિલ્મ દ્વારા સમગ્ર લોકો સમક્ષ આવી ગયું છે. જે ખૂબ જ પ્રશંસનીય પ્રયાસ છે. કાશ્મીર ફાઈલ્સ એ સત્યનું સાહસિક પ્રતિનિધિત્વ છે.આ પ્રકારની ઐતિહાસિક ભૂલોનું પુનરાવર્તન ન થાય તે દિશામાં સમાજ અને દેશને જાગૃત કરવાનું કામ કરશે. હું આ ફિલ્મ બનાવવા માટે સમગ્ર ટીમને અભિનંદન આપું છું.”




વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget