શોધખોળ કરો

‘પદ્માવતી’માં ભારતીય નારીના ચરીત્ર સાથે છેડછાડ, વ્યભિચારી હુમલાવર હતો ખિલજી: ઉમા ભારતી

1/5
ઉમા ભારતીએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. તેમાં લખ્યું કે, રાણી પદ્માવતીના વિષય પર હું તટસ્થ નથી રહી શકતી, મારું નિવેદન છે કે, પદ્માવતી રાજપૂત સમાજ સાથે ન જોડી ભારતીય નારીની અસ્મિતા સાથે જોડવામાં આવે. રિલીઝ પહેલા ઈતિહાસકાર, ફિલ્મકાર અને વાંધો ઉઠાવનાર સમુદાયના પ્રતિનિધી અને સેંસર બોર્ડે મળીને કમિટી બનાવી અને તેના નિર્ણય કરવું જોઈએ.
ઉમા ભારતીએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. તેમાં લખ્યું કે, રાણી પદ્માવતીના વિષય પર હું તટસ્થ નથી રહી શકતી, મારું નિવેદન છે કે, પદ્માવતી રાજપૂત સમાજ સાથે ન જોડી ભારતીય નારીની અસ્મિતા સાથે જોડવામાં આવે. રિલીઝ પહેલા ઈતિહાસકાર, ફિલ્મકાર અને વાંધો ઉઠાવનાર સમુદાયના પ્રતિનિધી અને સેંસર બોર્ડે મળીને કમિટી બનાવી અને તેના નિર્ણય કરવું જોઈએ.
2/5
નવી દિલ્લી: ફિલ્મ પદ્માવતી શૂટિંગની શરૂઆતથીજ વિવાદ બંધ થવા નામજ નથી લઈ રહ્યો. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ હવે પદ્માવતીની રિલીઝને લઈને થઈ રહેલા વિવાદમાં જોડાઈ ગઈ છે. તેણે ટ્વિટર પર એક ખુલ્લો પત્ર શેર કર્યો છે. જેમાં લખ્યું કે અલાઉદ્દીન ખિલજી એક વ્યભિચારી હુમલાવર હતો. તેની ખરાબ નજર પદ્માવતી પર હતી.
નવી દિલ્લી: ફિલ્મ પદ્માવતી શૂટિંગની શરૂઆતથીજ વિવાદ બંધ થવા નામજ નથી લઈ રહ્યો. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ હવે પદ્માવતીની રિલીઝને લઈને થઈ રહેલા વિવાદમાં જોડાઈ ગઈ છે. તેણે ટ્વિટર પર એક ખુલ્લો પત્ર શેર કર્યો છે. જેમાં લખ્યું કે અલાઉદ્દીન ખિલજી એક વ્યભિચારી હુમલાવર હતો. તેની ખરાબ નજર પદ્માવતી પર હતી.
3/5
તો બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગને પણ ચૂંટણી પંચને નકારી દીધી છે. ટીવી રિપોર્ટ્સ પ્રમાણે ચૂંટણી આયોગે ફિલ્મ પદ્માવતી પર પ્રતિબંધ અને રીલીઝ તારીખ આગળ લંબાવવાનો ઈનકાર કરી દીધો છે.
તો બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગને પણ ચૂંટણી પંચને નકારી દીધી છે. ટીવી રિપોર્ટ્સ પ્રમાણે ચૂંટણી આયોગે ફિલ્મ પદ્માવતી પર પ્રતિબંધ અને રીલીઝ તારીખ આગળ લંબાવવાનો ઈનકાર કરી દીધો છે.
4/5
જણાવી દઈએ કે, ચિત્તોડગઢની મહારાણી પદ્માવતી પર આધારિત સંજય લીલા ભંણસાલીની ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મને લઈને રાજપૂત કરણી સેના વિરોધ કરી રહી છે. કરણી સેનાના સંરક્ષક લોકેન્દ્ર સિંહનું કહેવું છે કે પદ્માવતીને અલાઉદ્દીનની પ્રેમિકા તરીકે રજૂ કરવામાં આવી છે પણ ઈતિહાસને લઈને લખવામાં આવેલી પુસ્તકોમાં તેનો કોઈ જ ઉલ્લેખ નથી.
જણાવી દઈએ કે, ચિત્તોડગઢની મહારાણી પદ્માવતી પર આધારિત સંજય લીલા ભંણસાલીની ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મને લઈને રાજપૂત કરણી સેના વિરોધ કરી રહી છે. કરણી સેનાના સંરક્ષક લોકેન્દ્ર સિંહનું કહેવું છે કે પદ્માવતીને અલાઉદ્દીનની પ્રેમિકા તરીકે રજૂ કરવામાં આવી છે પણ ઈતિહાસને લઈને લખવામાં આવેલી પુસ્તકોમાં તેનો કોઈ જ ઉલ્લેખ નથી.
5/5
હું મારી વાત પર અડગ છું, ભારતીય નારીના સમ્માન સાથે છેડછાડ નહીં ચાલે. ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં ક્યારેય નહીં. કેટલીક વાતો રાજનીતિથી ઉપર હોય છે, દરેક વસ્તુને મતના ચશ્માથી જોઈ શકાય નહીં
હું મારી વાત પર અડગ છું, ભારતીય નારીના સમ્માન સાથે છેડછાડ નહીં ચાલે. ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં ક્યારેય નહીં. કેટલીક વાતો રાજનીતિથી ઉપર હોય છે, દરેક વસ્તુને મતના ચશ્માથી જોઈ શકાય નહીં
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget