શોધખોળ કરો

‘શક્તિમાન’ સીરિયલને કેમ બંધ કરવી પડી હતી? જાણો 14 વર્ષ બાદ થયો મોટો ખુલાસો?

પહેલા શક્તિમાન શનિવારે સવારે અને મંગળવારે સાંજે પ્રસારિત થતી હતી. નોન પ્રાઈમ ટાઈમ છતાં સીરિયલ બહુ જોરદાર ચાલી રહી હતી. જેના માટે દૂરદર્શનને પ્રતિ એપિસોડ 3.80 લાખ રૂપિયા આપવા પડતા હતા.

મુંબઈ: બાળકોમાં બહુ જ ફેમસ થયેલ શો ‘શક્તિમાન’ની બીજી સિઝન વિશે અવાર-નવાર ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. જોકે એવું કહેવામાં રહ્યું છે કે, ટૂંક સમયમાં જ બીજી સિઝન શરૂ થઈ રહી છે. તાજેતરમાં જ ‘શક્તિમાન’ની ભૂમિકા ભજવનારા મુકેશ ખન્નાએ આ શો અંગે ખુલીને વાત કરી હતી. ‘શક્તિમાન’ સીરિયલને કેમ બંધ કરવી પડી હતી? જાણો 14 વર્ષ બાદ થયો મોટો ખુલાસો? તેમણે જણાવ્યું હતું કે, આટલી બધી સફળતા મળી હોવા છતાં આખરે આ સીરિયલ કેમ બંધ કરવી પડી? આ અંગે મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે, પહેલા શક્તિમાન શનિવારે સવારે અને મંગળવારે સાંજે પ્રસારિત થતી હતી. નોન પ્રાઈમ ટાઈમ છતાં સીરિયલ બહુ જોરદાર ચાલી રહી હતી. જેના માટે દૂરદર્શનને પ્રતિ એપિસોડ 3.80 લાખ રૂપિયા આપવા પડતા હતા. તે જમાનામાં સીરિયલ પ્રાયોજિત રહેતા હતાં અને એડ્સ દ્વારા અમારી કમાણી થતી હતી. ‘શક્તિમાન’ સીરિયલને કેમ બંધ કરવી પડી હતી? જાણો 14 વર્ષ બાદ થયો મોટો ખુલાસો? આવામાં શક્તિમાન આશરે 100-150 ચાલી. તેમણે આગળ કહ્યું હતું કે, સીરિયલની પોપ્યુલારિટી જોતાં દૂરદર્શન તરફથી અમને કહેવામાં આવ્યું હતું કે, સીરિયલને રવિવારે પણ પ્રસારિત કરવામાં આવે. રવિવારે બાળકોની રજા હોય છે આવામાં સીરિયલ માટે પણ સારું છે. ‘શક્તિમાન’ સીરિયલને કેમ બંધ કરવી પડી હતી? જાણો 14 વર્ષ બાદ થયો મોટો ખુલાસો? રવિવારે પ્રસારિત થવાને કારણે અમારે દૂરદર્શનને 7.80 લાખ આપવા પડતાં હતાં. રકમ વધવા પણ અમે સીરિયલ ચલાવી હતી. આના પછી આગામી વર્ષે શોના 104 એપિસોડ થયા તો મને 10.80 લાખ રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે, એપિસોડ વધ્યા બાદ ફી દોઢ ગણી થઈ જાય છે. આના પર મેં કહ્યું કે, આ તો સફળતા ભોગવવાના પરિણામ છે. ‘શક્તિમાન’ સીરિયલને કેમ બંધ કરવી પડી હતી? જાણો 14 વર્ષ બાદ થયો મોટો ખુલાસો? 3 લાખથી શરૂ થયેલી રકમ હવે 10 લાખ થઈ ગઈ હતી અને મને ખબર પડી કે, તેઓ આને 16 લાખ કરવાનું વિચારી રહ્યાં છે. મેં આનો વિરોધ પણ કર્યો હતો પરંતુ મારી વાત માનવામાં આવી નહતી. સીરિયલની પોપ્યુલારિટી વધવા છતાં અમને નુકસાન થઈ રહ્યું હતું. ‘શક્તિમાન’ સીરિયલને કેમ બંધ કરવી પડી હતી? જાણો 14 વર્ષ બાદ થયો મોટો ખુલાસો? મુકેશ ખન્ના અનુસાર તે સીરિયલ બંધ કરવા નહોતા માગતા પરંતુ આવું કરવું તેની મજબૂરી હતી. તેમણે સ્પષ્ટીકરણ કર્યું હતું કે, બાદમાં લોકો કહેતા હતા કે શક્તિમાનને કારણે બાળકો ઊંચી બિલ્ડીંગો પરથી કૂદી રહ્યાં હતાં પણ એવું નહોતું. મુકેશ ખન્નાએ શક્તિમાનની બીજી સીઝન વિશે કહ્યું કે, હું પણ તેના માટે રાહ જોઈ રહ્યો છું અને આશા છે કે આપણે જલ્દી મળીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget