શોધખોળ કરો

999 રૂપિયામાં LTE અને VoLTE ફીચર ફોન લાવશે જિયો, ગ્રાહકોને મળશે ફ્રી કોલ અને ડેટા

1/4
999 અને 1,500 રૂપિયાના જિયોનો આ ફોન LTE અને VoLTEવાળો હશે. તેમાં ફ્રન્ટ અને રિયલ કેમેરો પણ હશે. ઉપરાંત તેમાં જિયોની એપ જેમ કે જિયો ચેટ, લાઈવ ટીવી અને વીડિયો ઓન ડિમાન્ડ વગેરે પણ હશે. અહેવાલ અનુસાર તેમાં જિયો મની વોલેટ પણ હશે.
999 અને 1,500 રૂપિયાના જિયોનો આ ફોન LTE અને VoLTEવાળો હશે. તેમાં ફ્રન્ટ અને રિયલ કેમેરો પણ હશે. ઉપરાંત તેમાં જિયોની એપ જેમ કે જિયો ચેટ, લાઈવ ટીવી અને વીડિયો ઓન ડિમાન્ડ વગેરે પણ હશે. અહેવાલ અનુસાર તેમાં જિયો મની વોલેટ પણ હશે.
2/4
જણાવીએ કે રિલાયન્સ જિયોએ ઇન્ટરનેટની સરેરાશ ડાઉનલોડ સ્પીડના મામલે અન્ય ટેલીકોમ કંપનીઓને પાછળ છોડી દીધી છે. ડિસેમ્બર મહિનામાં જિયો નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ 18.16 મેગા બાઈટ પ્રિત સેકન્ડ (એમબીપીએસ) રહી છે.
જણાવીએ કે રિલાયન્સ જિયોએ ઇન્ટરનેટની સરેરાશ ડાઉનલોડ સ્પીડના મામલે અન્ય ટેલીકોમ કંપનીઓને પાછળ છોડી દીધી છે. ડિસેમ્બર મહિનામાં જિયો નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ 18.16 મેગા બાઈટ પ્રિત સેકન્ડ (એમબીપીએસ) રહી છે.
3/4
જિયો 999થી 1,500 રૂપિયાની કિંમતવાળા LTE અને VoLTE ફીચરવાળા ફોન લોન્ચ કરશે. વિશ્લેષકોનું માનીએ તો તેનાથી સ્માર્ટફોન બજારમાં તહેલકો મચી જશે.
જિયો 999થી 1,500 રૂપિયાની કિંમતવાળા LTE અને VoLTE ફીચરવાળા ફોન લોન્ચ કરશે. વિશ્લેષકોનું માનીએ તો તેનાથી સ્માર્ટફોન બજારમાં તહેલકો મચી જશે.
4/4
નવી દિલ્હીઃ ભારતીય ટેલીકોમ ઉદ્યોગમાં પોતાની ફ્રી કોલ અને ડેટા જેવી ઓફરથી તહેલકો મચાવનારી કંપની રિલાયન્સ જિયો હવે સ્માર્ટફોન બજારમાં તહેલકો મચાવાવની તૈયારીમાં છે. અંગ્રેજ સમાચારપત્રના એક અહેવાલ અનુસાર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ પોતાની હેપી ન્યૂ યર ઓર અંતર્ગત હવે ખૂબ જ ઓછી કિંમતમાં LTE અને VoLTE ફીચરવાળો ફોન્ચ લોન્ચ કરવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ ભારતીય ટેલીકોમ ઉદ્યોગમાં પોતાની ફ્રી કોલ અને ડેટા જેવી ઓફરથી તહેલકો મચાવનારી કંપની રિલાયન્સ જિયો હવે સ્માર્ટફોન બજારમાં તહેલકો મચાવાવની તૈયારીમાં છે. અંગ્રેજ સમાચારપત્રના એક અહેવાલ અનુસાર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ પોતાની હેપી ન્યૂ યર ઓર અંતર્ગત હવે ખૂબ જ ઓછી કિંમતમાં LTE અને VoLTE ફીચરવાળો ફોન્ચ લોન્ચ કરવા જઈ રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget