શોધખોળ કરો

પ્રી-પેઈડ મોબાઈલ યૂઝર્સનું વેરિફિકેશન કરે સરકાર, સુપ્રીમ કોર્ટે આપ્યો એક વર્ષનો સમય

1/6
આ ઉપરાંત ખોટી ઓળખથી મેળવાયેલા સિમ કાર્ડ્સ દ્વારા દેશની સુરક્ષા માટે પણ જોખમ થઈ શકે છે. કોર્ટે આ સાથે એનજીઓ દ્વારા ડીઓટી અને ટ્રાઈ તેમને લખેલા પત્રોનો જવાબ આપે એવો પણ નિર્દેશ આપ્યો છે.
આ ઉપરાંત ખોટી ઓળખથી મેળવાયેલા સિમ કાર્ડ્સ દ્વારા દેશની સુરક્ષા માટે પણ જોખમ થઈ શકે છે. કોર્ટે આ સાથે એનજીઓ દ્વારા ડીઓટી અને ટ્રાઈ તેમને લખેલા પત્રોનો જવાબ આપે એવો પણ નિર્દેશ આપ્યો છે.
2/6
દરમિયાન વધુમાં વધુ મોબાઈલ નંબરોને આધાર નંબર સાથે જોડવામાં આવશે. સુપ્રીમકોર્ટે સોમવારે કેન્દ્રને આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર અને જસ્ટિસ એન.વી. રમનાની ખંડપીઠે વેરિફિકેશન એક વર્ષમાં પૂરું કરી લેવાનો આદેશ આપ્યો છે.
દરમિયાન વધુમાં વધુ મોબાઈલ નંબરોને આધાર નંબર સાથે જોડવામાં આવશે. સુપ્રીમકોર્ટે સોમવારે કેન્દ્રને આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર અને જસ્ટિસ એન.વી. રમનાની ખંડપીઠે વેરિફિકેશન એક વર્ષમાં પૂરું કરી લેવાનો આદેશ આપ્યો છે.
3/6
સુપ્રીમ કોર્ટે આ મામલે બિનસરકારી સંગઠન લોકનીતિ ફાઉન્ડેશનની જનહિત અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં જણાવાયું હતું કે મોબાઈલ ફોન્સનો ઉપયોગ હવે બેન્કિંગના હેતુથી પણ કરવામાં આવી રહ્યો છે અને એ રીતે તેનો વપરાશ પણ વધશે તેથી પણ પ્રીપેઈડ યુઝર્સની ઓળખ અંગે ચકાસણી થવી આવશ્યક છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે બિનસરકારી સંગઠન લોકનીતિ ફાઉન્ડેશનની જનહિત અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં જણાવાયું હતું કે મોબાઈલ ફોન્સનો ઉપયોગ હવે બેન્કિંગના હેતુથી પણ કરવામાં આવી રહ્યો છે અને એ રીતે તેનો વપરાશ પણ વધશે તેથી પણ પ્રીપેઈડ યુઝર્સની ઓળખ અંગે ચકાસણી થવી આવશ્યક છે.
4/6
કેન્દ્ર વતી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ ટૂંક સમયમાં વેરિફિકેશનની યોજના તૈયાર કરી કામ શરૂ કરી લેવાનું આશ્વાસન આપ્યું છે. શરૂઆતની યોજના મુજબ મોબાઈલ રિચાર્જ કરનારા લોકોના માધ્યમથી વેરિફિકેશન ફોર્મ ભરાવીને ઓળખપત્ર લેવાશે. ઓળખ માટે પ્રાથમિકતા આધારકાર્ડને અપાશે. વેરિફિકેશન ફોર્મ ભરો તો નંબર બંધ થઈ જશે. મામલે એનજીઓ લોકનીતિ ફાઉન્ડેશને અરજી દાખલ કરી છે.
કેન્દ્ર વતી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ ટૂંક સમયમાં વેરિફિકેશનની યોજના તૈયાર કરી કામ શરૂ કરી લેવાનું આશ્વાસન આપ્યું છે. શરૂઆતની યોજના મુજબ મોબાઈલ રિચાર્જ કરનારા લોકોના માધ્યમથી વેરિફિકેશન ફોર્મ ભરાવીને ઓળખપત્ર લેવાશે. ઓળખ માટે પ્રાથમિકતા આધારકાર્ડને અપાશે. વેરિફિકેશન ફોર્મ ભરો તો નંબર બંધ થઈ જશે. મામલે એનજીઓ લોકનીતિ ફાઉન્ડેશને અરજી દાખલ કરી છે.
5/6
આ કારણે હવે દેશભરનાલગભગ 95 કરોડ પ્રી પેઈડ મોબાઈલ યુઝર્સને નવેસરથી તેમની ઓળખ સાબિત કરવી પડશે. ફેબ્રુઆરી 2016 સુધી દેશમાં કુલ 105 કરોડ મોબાઈલ ફોન યુઝર્સ હતા. તેમાં 90 ટકાથી વધુ પ્રી પેઈડ છે. નકલી IDના આધારે ચાલી રહેલા 5 કરોડથી વધુ પ્રી પેઈડ નંબરોના વેરિફિકેશનની કવાયત વહેલી તકે શરૂ કરાશે.
આ કારણે હવે દેશભરનાલગભગ 95 કરોડ પ્રી પેઈડ મોબાઈલ યુઝર્સને નવેસરથી તેમની ઓળખ સાબિત કરવી પડશે. ફેબ્રુઆરી 2016 સુધી દેશમાં કુલ 105 કરોડ મોબાઈલ ફોન યુઝર્સ હતા. તેમાં 90 ટકાથી વધુ પ્રી પેઈડ છે. નકલી IDના આધારે ચાલી રહેલા 5 કરોડથી વધુ પ્રી પેઈડ નંબરોના વેરિફિકેશનની કવાયત વહેલી તકે શરૂ કરાશે.
6/6
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યા છે કે, હાલના મોબાઈલ ઉપભોક્તાઓની ઓળખનું વેરિફિકેશન માટે યોગ્ય વ્યવસ્થા એક વર્ષની અંદર શરૂ કરવામાં આવે. કોર્ટે કહ્યું કે, એક વર્ષની અંદર દરેક ફોન ગ્રાહકોને આધાર નંબર સાથે જોડવામાં આવે. કોર્ટે સિમ કાર્ડના દુરુપયોગ રોકવા માટે આ આદેશ આપ્યા છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યા છે કે, હાલના મોબાઈલ ઉપભોક્તાઓની ઓળખનું વેરિફિકેશન માટે યોગ્ય વ્યવસ્થા એક વર્ષની અંદર શરૂ કરવામાં આવે. કોર્ટે કહ્યું કે, એક વર્ષની અંદર દરેક ફોન ગ્રાહકોને આધાર નંબર સાથે જોડવામાં આવે. કોર્ટે સિમ કાર્ડના દુરુપયોગ રોકવા માટે આ આદેશ આપ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ચોમાસામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, સોલાર પેનલ થઈ શકે છે ખરાબ; આ સરળ ટ્રિક બચાવશે હજારો રૂપિયા
ચોમાસામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, સોલાર પેનલ થઈ શકે છે ખરાબ; આ સરળ ટ્રિક બચાવશે હજારો રૂપિયા
કઈ ઋતુમાં સોલર પેનલ લગાવશો તો થશે જબરદસ્ત શરૂઆત? જાણો કેટલી જોઈએ જગ્યા અને કેટલી મળશે સબસીડી?
કઈ ઋતુમાં સોલર પેનલ લગાવશો તો થશે જબરદસ્ત શરૂઆત? જાણો કેટલી જોઈએ જગ્યા અને કેટલી મળશે સબસીડી?
iCloud+ કે Apple One: બન્નેમાં શું છે અંતર ? પૈસા ખર્ચતા પહેલા જાણી લો કયો પ્લાન છે બેસ્ટ
iCloud+ કે Apple One: બન્નેમાં શું છે અંતર ? પૈસા ખર્ચતા પહેલા જાણી લો કયો પ્લાન છે બેસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget