શોધખોળ કરો
રાજ્યના મંત્રીઓ લીલી પેનથી સૂચના લખે છતાં તેમને ઘોળીને પી જનારા પાંચ અધિકારીઓ કોણ ?
1/8

ધારાસભ્યોએ જે પાંચ અધિકારીઓ સામે નારાજગી વ્યકત કરી તેમની સામે પગલા ભરવાની ખાતરી મળતા તેમણે હાલ પુરતો સંતોષ વ્યકત કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે એવો દાવો કર્યો હતો કે 10થી વધુ ધારાસભ્યો અધિકારીઓ દ્વારા થતી ઉપેક્ષા મામલે નારાજ છે.
2/8

રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અધિકારીઓ સામે પગલાં ભરાશે તેવું કહ્યું છે. તેના કારણે આ પાંચ અધિકારીઓ કોણ અને ખરેખર તેમની સામે પગલાં ભરાશે કે નહીં તે મુદ્દો અત્યારે ચર્ચામાં છે. નીતિન પટેલે આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન સાથે પણ ચર્ચા કરી હતી.
Published at : 01 Jul 2018 11:42 AM (IST)
Tags :
ભાજપView More
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















