શોધખોળ કરો
મંદિર માટે 150 કરોડ ભેગા કરો એ મુર્ખાઓનું કામ કહેવાય? આવું ક્યા દિગ્ગજ પાટીદાર નેતાએ કહ્યું? જાણો વિગત
1/6

મંદિરમાં નાખવા કરતા 150 કરોડ સમાજના યુવાનોને રોજગારી-નોકરી આપવા પાછળ ખર્ચ કરવામાં આવે તો પાટીદારોની આવનારી પેઢી સુખેથી રહી શકે. હાર્દિક પટેલના ઉપરોક્ત સંબોધનથી એક સમયે સોંપો પડી ગયો હતો. જોકે ત્યારબાદ તેણે પાટીદાર સન્માનની વાત પર લોકોને વાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આપણે પૈસાની જરૂર નથી પરંતુ સન્માન સાથે જીવી શકાય તેવી નોકરી અને ભણતરની જરૂર છે.
2/6

ઉપવાસ આંદોલનને સફળ બનાવવા માટે હવે હાર્દિકે લોકોનું સમર્થન મેળવવા મીટિંગોનો દોર શરૂ કરી દીધો છે. રવિવારે ગાંધીનગર, હિંમતનગર તાલુકાના હળીયોલ ખાતે તેમજ મોડી સાંજે અરવલ્લી ખાતે હાર્દિકે તમામ સમાજના ખેડૂત આગેવાનો, આંદોલનકારીઓ સાથે બેઠકો યોજી હતી.
Published at : 13 Aug 2018 09:52 AM (IST)
View More





















