શોધખોળ કરો

ગુજરાતના આ 8 સ્ટેટ હાઈવે બનશે હવે નેશનલ હાઈવે, જાણો

1/4
 12000 કરોડના ખર્ચે બનનારા નેશનલ હાઇવે 1) ઉના-ધઝારી બાબરા- અમરેલી- જસદણ, ચોટીલા, 2) નાગેશ્રી-ખાંભા-ચલાલા-અમરેલી, 3) પોરબંદર-જામજોધપુર-કાલાવડ, 4) આણંદ-કઠલાલ-કપડવંજ-બાયડ-ધનસુરા-મોડાસા
12000 કરોડના ખર્ચે બનનારા નેશનલ હાઇવે 1) ઉના-ધઝારી બાબરા- અમરેલી- જસદણ, ચોટીલા, 2) નાગેશ્રી-ખાંભા-ચલાલા-અમરેલી, 3) પોરબંદર-જામજોધપુર-કાલાવડ, 4) આણંદ-કઠલાલ-કપડવંજ-બાયડ-ધનસુરા-મોડાસા
2/4
5) લખપત-ધોળાવીરા-ગઢુલી-હાજીપાર-ખાવડા-ધોળાવીરા-મોવાડા-સાંતલપુર, 6) ખંભાળિયા-અડવાણા-પોરબંદર, 7) ચિત્રોડા-રાપર-ધોળાવીરા, 8) ખંભાળિયા-ભાણવડ-રાણાવાવ
5) લખપત-ધોળાવીરા-ગઢુલી-હાજીપાર-ખાવડા-ધોળાવીરા-મોવાડા-સાંતલપુર, 6) ખંભાળિયા-અડવાણા-પોરબંદર, 7) ચિત્રોડા-રાપર-ધોળાવીરા, 8) ખંભાળિયા-ભાણવડ-રાણાવાવ
3/4
ભરૂચઃ નર્મદા નદી પર ભરૂચ પાસે બંધાયેલા દેશના સૌથી બા કેબલ સ્ટેઇડ બ્રિજને ખુલ્લો મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના આઠ સ્ટેટ હાઇવેને નેશનલ હાઇવે તરીકે પરિવર્તિત કરવાની રૂ. ૧૨ હજાર કરોડની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી.
ભરૂચઃ નર્મદા નદી પર ભરૂચ પાસે બંધાયેલા દેશના સૌથી બા કેબલ સ્ટેઇડ બ્રિજને ખુલ્લો મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના આઠ સ્ટેટ હાઇવેને નેશનલ હાઇવે તરીકે પરિવર્તિત કરવાની રૂ. ૧૨ હજાર કરોડની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી.
4/4
 ઉપરાંત તેમણે દેશના દરિયાકિનારાને જળમાર્ગે જોડતી સાગર ભરૂચ પાસેના ભાડભૂત આગળ નર્મદા નદી પર વિયર બનાવવામાં આવશે અને ભરૂચથી કેવડિયા કોલોની સુધી જળમાર્ગ વિકસશે, જેના થકી પ્રવાસનને વેગ મળશે એવી પણ જાહેરાત કરી હતી. આગળ વાંચો ક્યા સ્ટેટ હાઈવે બનશે નેશનલ હાઇવે.
ઉપરાંત તેમણે દેશના દરિયાકિનારાને જળમાર્ગે જોડતી સાગર ભરૂચ પાસેના ભાડભૂત આગળ નર્મદા નદી પર વિયર બનાવવામાં આવશે અને ભરૂચથી કેવડિયા કોલોની સુધી જળમાર્ગ વિકસશે, જેના થકી પ્રવાસનને વેગ મળશે એવી પણ જાહેરાત કરી હતી. આગળ વાંચો ક્યા સ્ટેટ હાઈવે બનશે નેશનલ હાઇવે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget