શોધખોળ કરો
બનાસકાંઠા: દાંતાના જંગલની ઘટના, નરભક્ષી માદા રીંછે 3ને ફાડી ખાધા
1/4

દરમિયાન આ સ્થળે દવ લાગ્યો હોવાથી વનકર્મચારીઓ પણ મંગળવારે ત્યાં પહોચ્યા હતા. જેઓ પણ રિંછની ઝપટમાં આવી ગયા હતા. જેમાં નવાવાસ રેંજ ફોરેસ્ટર રાયકણભાઇ પટણી ગૂમ થઇ ગયા હતા. જ્યારે વનકર્મી નવાવાસના ઉમરખાન બલોચ (ઉ.વ.55) અને ગંછેરાના નવાજી રબારી (ઉ.વ.40)ને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે દાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
2/4

દરમિયાન રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ગૂમ થયેલા વનકર્મી રાયકણભાઇ કાંનજીભાઇ પટણીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુ આંક ત્રણ થયો હતો.દરમિયાન બનાસકાંઠા વન વિભાગના 200 ઉપરાંત કર્મચારીઓ દ્વારા રિંછને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
Published at : 15 Mar 2017 08:44 AM (IST)
View More























