શોધખોળ કરો
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ શું કરી મોટી જાહેરાત, જાણો
1/4

અમદાવાદ: આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પ્રભારી ગોપાલ રાયની ગુજરાતના તમામ ક્ષેત્રોના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. પંજાબ અને ગોવાના પરિણામ બાદ લાંબી ચર્ચા બાદ આપ ચૂંટણી લડે કે કેમ તે અંગે પ્રશ્નો હતા.
2/4

જે વિધાનસભામાં અમે જીતી શકીએ એમ છીએ ત્યાં અમે મજબૂતાઈથી લડીશું. ચૂંટણી માટે પ્રદેશ સમિતિ નક્કી કરી છે. અધ્યક્ષ તરીકે પ્રોફેસર કિશોર દેસાઈ કન્વીનર તરીકે રહેશે રાજેશ પટેલ સેક્રેટરી રહેશે.
Published at : 02 Sep 2017 05:49 PM (IST)
View More























