શોધખોળ કરો
......બાકી બાવાને જંગલમાં શું કામ હોય? જૂનાગઢમાં સિંહદર્શન મુદ્દે મોરારીબાપુએ કર્યો શું રસપ્રદ ખુલાસો?
1/5

અધિકારીએ વધુમાં જણાવ્યું, “ત્યાર પછી બાપુએ વેહિકલમાં પબ્લિક રોડથી પરિક્રમા કરવાનું નક્કી કર્યું. આ રોડ લોકો માટે સવારે 6થી સાંજે 6 સુધી ખુલ્લો રહે છે. આ અંગે હું હજુ તપાસ હાથ ધરી રહ્યો છું. જો કોઈ દોષી હશે તો તેની સામે જરૂર પગલા ભરવામાં આવશે.”
2/5

ગીરનુ અભયારણ્ય 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી મુલાકાતીઓ માટે બંધ રહે છે. આમ છતાંય વનવિભાગના અધઇકારીઓએ મોરારી બાપુ અને બીજી દસ વ્યક્તિ માટે 8 અને 9 ઓક્ટોબરના રોજ સિંહને ટ્રેક કર્યો હતો. આ ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા હતા. મિરર સાથે વાતચીત કરતા ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (જુનાગઢ) એસ.કે મહેતાએ જણાવ્યું, “આ ફોટા જોતા લાગે છે કે મોરારી બાપુએ ગિરનારની પરિક્રમા કરતી વખતે વચ્ચે હોલ્ટ લીધો હતો. તેના માટે તેમને પરવાનગી આપવામાં આવી હતી. બાપુએ લીલી પરિક્રમા એટલે કે પગપાળા પરિક્રમા કરવાની પરવાનગી માંગી હતી પરંતુ તેમની ઉંમર જોતા તેમને આ પરવાનગી અપાઈ નહતી. તેમાં ઘણું ચાલવુ પડે છે.”
Published at : 11 Oct 2017 10:33 AM (IST)
View More























