શોધખોળ કરો

વડતાલ: સ્વામિનારાયણ સાધુની હત્યામાં થયો કયો મોટો ખુલાસો, જાણો વિગત

1/5
1998માં ગદાધરાનંદની હત્યાના કારણે ભારે ચર્ચાસ્પદ બનેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ફરી એકવાર 50 વર્ષિય સંતની હત્યાનો સામે આવ્યો છે. જ્યાં 300 જેટલા સંતો રહે છે તેવા સંતનિવાસમાં બનેલી ઘટના પગલે અનેક રહસ્યો સર્જાયા હોય તેમ જોવા મળી રહ્યા છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલ સ્વામી સંતનિવાસમાં જ રહેતા હતા.
1998માં ગદાધરાનંદની હત્યાના કારણે ભારે ચર્ચાસ્પદ બનેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ફરી એકવાર 50 વર્ષિય સંતની હત્યાનો સામે આવ્યો છે. જ્યાં 300 જેટલા સંતો રહે છે તેવા સંતનિવાસમાં બનેલી ઘટના પગલે અનેક રહસ્યો સર્જાયા હોય તેમ જોવા મળી રહ્યા છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલ સ્વામી સંતનિવાસમાં જ રહેતા હતા.
2/5
અન્ય સંતો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સ્વામી ધર્મતનયદાસજીએ ઘણા સમયથી બહાર જવાનું ઓછું કરી દીધું હતું. તેમણે થોડા સમય પહેલાં નવી આઈ ટેન સ્પોર્ટ્સ કાર ખરીદી હતી. જો તેઓ બહાર જતાં જ નહોતા તો પછી કાર શા માટે ખરીદી? તેવા પણ સવાલ ઊભા થયા છે. પોલીસે છેલ્લે કોની સાથે ગયા હતા તે તપાશ શરૂ કરી છે.
અન્ય સંતો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સ્વામી ધર્મતનયદાસજીએ ઘણા સમયથી બહાર જવાનું ઓછું કરી દીધું હતું. તેમણે થોડા સમય પહેલાં નવી આઈ ટેન સ્પોર્ટ્સ કાર ખરીદી હતી. જો તેઓ બહાર જતાં જ નહોતા તો પછી કાર શા માટે ખરીદી? તેવા પણ સવાલ ઊભા થયા છે. પોલીસે છેલ્લે કોની સાથે ગયા હતા તે તપાશ શરૂ કરી છે.
3/5
પોલીસે સ્વામીના રૂમની તપાસ કરતાં તેમના રૂમમાં રાખવામાં આવેલા ટેબલનું એક ડ્રોવર તૂટેલું મળ્યું હતું જેના કારણે હત્યા પાછળનું રહસ્ય વધુ ઘેરાયું છે. તૂટેલાં ડ્રોઅરમાં એવી કઈ વસ્તુ હતી? જે મેળવવા સ્વામીની હત્યા કરવામાં આવી. તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
પોલીસે સ્વામીના રૂમની તપાસ કરતાં તેમના રૂમમાં રાખવામાં આવેલા ટેબલનું એક ડ્રોવર તૂટેલું મળ્યું હતું જેના કારણે હત્યા પાછળનું રહસ્ય વધુ ઘેરાયું છે. તૂટેલાં ડ્રોઅરમાં એવી કઈ વસ્તુ હતી? જે મેળવવા સ્વામીની હત્યા કરવામાં આવી. તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
4/5
સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ એવા વડતાલ ખાતેના સંત નિવાસમાં શનિવારે સંત ધર્મતનય સ્વામીની કોઈ અજાણ્યા ઈસમે તિક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી હતી. પોલીસ દ્વારા અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઇ નક્કર વિગત મળી નથી. પોલીસે સ્વામીના રહેણાંક વિસ્તારમાં અન્ય સંતના નિવેદન લીધા હતા. ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જાળી કે ઘરમાં પણ ક્યાંય પોલીસને હત્યારાના ફીંગર પ્રિન્ટ મળી આવ્યા નથી.
સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ એવા વડતાલ ખાતેના સંત નિવાસમાં શનિવારે સંત ધર્મતનય સ્વામીની કોઈ અજાણ્યા ઈસમે તિક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી હતી. પોલીસ દ્વારા અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઇ નક્કર વિગત મળી નથી. પોલીસે સ્વામીના રહેણાંક વિસ્તારમાં અન્ય સંતના નિવેદન લીધા હતા. ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જાળી કે ઘરમાં પણ ક્યાંય પોલીસને હત્યારાના ફીંગર પ્રિન્ટ મળી આવ્યા નથી.
5/5
આણંદ: વડતાલ ખાતે સંતની હત્યાના 48 કલાક બાદ પણ પોલીસ હત્યારા વિશે કંઈ જ જાણીકારી મેળવી શકી નથી. ત્યારે સંતની હત્યાને લઈ અનેક સવાલો ઊભા થયા હતા. આ 300 જેટલા સંતો રહે છે ત્યાં રાતે સ્વામીની હત્યા કરવામાં આવી હશે ત્યારે તેમણે બચવા બૂમાબૂમ કરી હશે તેમ છતાં કોઈને પણ તેમનો અવાજ સંભળાયો નહીં? હત્યારો મૃતકના નિવાસસ્થાન સુધી પહોંચ્યો ત્યાં સુધી કોઈએ કેમ જોયો નહીં? આ બધા પ્રશ્નોના કારણે આરોપી અંદરનો જ અથવા સ્વામીનો કોઇ પરિચિત હોવાની શંકા બળવત્તર બની છે. રૂમના ટેબલનું એક ડ્રોઅર તુટેલું મળ્યું જેના કારણે પણ રહસ્ય વધુ ઘેરું બન્યું છે.
આણંદ: વડતાલ ખાતે સંતની હત્યાના 48 કલાક બાદ પણ પોલીસ હત્યારા વિશે કંઈ જ જાણીકારી મેળવી શકી નથી. ત્યારે સંતની હત્યાને લઈ અનેક સવાલો ઊભા થયા હતા. આ 300 જેટલા સંતો રહે છે ત્યાં રાતે સ્વામીની હત્યા કરવામાં આવી હશે ત્યારે તેમણે બચવા બૂમાબૂમ કરી હશે તેમ છતાં કોઈને પણ તેમનો અવાજ સંભળાયો નહીં? હત્યારો મૃતકના નિવાસસ્થાન સુધી પહોંચ્યો ત્યાં સુધી કોઈએ કેમ જોયો નહીં? આ બધા પ્રશ્નોના કારણે આરોપી અંદરનો જ અથવા સ્વામીનો કોઇ પરિચિત હોવાની શંકા બળવત્તર બની છે. રૂમના ટેબલનું એક ડ્રોઅર તુટેલું મળ્યું જેના કારણે પણ રહસ્ય વધુ ઘેરું બન્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget