શોધખોળ કરો

કૉંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર નારણ રાઠવા વિરુદ્ધ EC પહોચ્યું ભાજપ

1/5
 ભાજપે ફરિયાદ કરી છે આ મામલે તપાસ થવી જોઈએ આ સર્ટિફેકેટ નારાયણ રાઠવા પાસે પહેલા કઈ રીતે આવ્યું? સુત્રો અનુસાર લોકસભા સ્પીકરે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.
ભાજપે ફરિયાદ કરી છે આ મામલે તપાસ થવી જોઈએ આ સર્ટિફેકેટ નારાયણ રાઠવા પાસે પહેલા કઈ રીતે આવ્યું? સુત્રો અનુસાર લોકસભા સ્પીકરે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.
2/5
 નવી દિલ્હીઃ ગુજરાત કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર નારણ રાઠવા સામે બીજેપીએ ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે. બીજેપી નેતા પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ અને મુખ્તાર અબ્બાસ નક્લી ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા છે.
નવી દિલ્હીઃ ગુજરાત કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર નારણ રાઠવા સામે બીજેપીએ ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે. બીજેપી નેતા પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ અને મુખ્તાર અબ્બાસ નક્લી ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા છે.
3/5
આ પહેલાં ભાજપે કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર વિરુદ્ધ લોકસભા સ્પીકાર સુમિત્રા મહાજનને પત્ર લખી આરોપ લગાવ્યો હતો કે, રાઠવાએ સંસદમાંથી જે નો ડયૂઝ સર્ટિફિકેટ લીધાં છે, તેમાં ગરબડ છે.
આ પહેલાં ભાજપે કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર વિરુદ્ધ લોકસભા સ્પીકાર સુમિત્રા મહાજનને પત્ર લખી આરોપ લગાવ્યો હતો કે, રાઠવાએ સંસદમાંથી જે નો ડયૂઝ સર્ટિફિકેટ લીધાં છે, તેમાં ગરબડ છે.
4/5
 બીજી બાજુ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અહેમદ પટેલની ચૂંટણીમાં પણ ભાજપે આમ કર્યું હતું પરંતુ તેઓ સફળ રહ્યા નહોતા. ગુજરાતમાં અમારી પાસે બહુમત બે સાંસદોની જીતનું છું. નારણ રાઠવાનું ઉમેદવારી પત્ર એકદમ યોગ્ય છે.
બીજી બાજુ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અહેમદ પટેલની ચૂંટણીમાં પણ ભાજપે આમ કર્યું હતું પરંતુ તેઓ સફળ રહ્યા નહોતા. ગુજરાતમાં અમારી પાસે બહુમત બે સાંસદોની જીતનું છું. નારણ રાઠવાનું ઉમેદવારી પત્ર એકદમ યોગ્ય છે.
5/5
બીજેપી સાંસદ સંજય જાયસ્વાલે લોકસભા સચિવાલયમાં જાણકરી માંગી હતી કે નારણ રાઠવનાને નો ડ્યૂ સર્ટિફિકેટ 12 માર્ટ 2018ના રોજ ક્યારે આપવામાં આવ્યું? લોકસભા સચિવાલયે આ જાણકારી અંગે જણાવ્યું કે, 12 માર્ચ 2018ની રોજ 3 વાગે 35 મિનિટે નારણ રાઠવાના સ્ટાફને નો ડ્યૂ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જે બાદ ભાજપે ફરિયાદ કરી કે સર્ટિફિકેટ નારણ રાઠવા પાસે પહેલાથી કેવી રીતે આવ્યું તેની તપાસ થવી જોઈએ.
બીજેપી સાંસદ સંજય જાયસ્વાલે લોકસભા સચિવાલયમાં જાણકરી માંગી હતી કે નારણ રાઠવનાને નો ડ્યૂ સર્ટિફિકેટ 12 માર્ટ 2018ના રોજ ક્યારે આપવામાં આવ્યું? લોકસભા સચિવાલયે આ જાણકારી અંગે જણાવ્યું કે, 12 માર્ચ 2018ની રોજ 3 વાગે 35 મિનિટે નારણ રાઠવાના સ્ટાફને નો ડ્યૂ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જે બાદ ભાજપે ફરિયાદ કરી કે સર્ટિફિકેટ નારણ રાઠવા પાસે પહેલાથી કેવી રીતે આવ્યું તેની તપાસ થવી જોઈએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget