શોધખોળ કરો
સાબરકાંઠાના વડાલીમાં પટેલ-ચેનવા વચ્ચે જૂથ અથડામણ, પાઇપો-ધોકા ઉછળ્યા
1/6

2/6

વેટલા ગામમાં ગૌચરની જમીનમાં રામદેવપીરના મંદિરનું અનધિકૃત બાંધકામ થતુ હોવા અંગે આ મામલે ભજપુરા સરપંચે પ્રાંત અધિકારી ઇડર સમક્ષ રજૂઆત કરી હતી કે, પંચાયતે નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રાખ્યુ છે. જેને પગલે એસડીએમ ઇડરે ગત તા. 08 નવેમ્બરના રોજ ગૌચરની જમીનમાં અનધિકૃત બાંધકામ ન કરવા અને યથાસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો.
Published at : 03 Jan 2018 09:56 AM (IST)
View More























