શોધખોળ કરો
શંકરસિંહનો લલકારઃ કોઈ બહુ દાદાગીરી કરે તો બાપુ બેઠા જ છે, ભાજપ આ વાત યાદ રાખે
1/4

ભાજપને આડે હાથ લેતા શંકર સિંહ વાધેલાએ પ્રહાર કરતાં કહ્યું કે બહુ દાદાગીરી કરવી નહી કોઇ દાદાગીરી કરે તો બાપુ બેઠા છે. ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆએ ભાજપ એટલે બળાત્કારી સરકાર ગણાવી નલીયાના બનાવને યાદ કર્યો હતો.
2/4

દેવગઢ બારિયા: દેવગઢ બારિયામાં જનવેદના સભામાં હાજર રહેલા કોંગ્રેસના તમામ અગ્રણીઓએ ભાજપ પર નોટબંધી ઉપર પ્રહારો કરી નોટબંધીથી અહીના આદિવાસી સમાજને થયેલ નુકસાન જણાવ્યું હતું.
Published at : 16 Feb 2017 12:32 PM (IST)
View More






















