શોધખોળ કરો
હાર્દિકે જેની સામે જાનથી મારી નાંખવાની ધમકીનો આક્ષેપ મૂક્યો એ ડીસીપી રાઠોડ કોણ છે?
1/4

2010ની આઈપીએસ બેંચના જયપાલસિંહ રાઠોડ રાજસ્થાનના છે અને તેમણે એમ.એસસી સુધીનો અભ્યાસ કર્યો છે.
2/4

અમદાવાદ: બે દિવસની સારવાર લઇને પાટીદાર નેતા હાર્દિક પટેલ રવિવારે ફરીવાર ઉપવાસ છાવણીમાં પહોંચ્યો હતો. હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમદાવાદ ઝોન-1ના DCP રાઠોડ કહે છે કે તને મારી નાખીશ, હવે જીવતા રાખવાનુ અને મારી નાખવાનું કામ પણ યમરાજે રાઠોડ જેવા પોલીસ અધિકારીઓને આપી રાખ્યું છે શું? ઉપવાસ આંદોલનનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ પર પણ પોલીસે બળપ્રયોગ કર્યો અને તેમના કેમેરા તોડવાનો પ્રયાસ થયો. મીડિયા સાથે જે થયું તે ખોટુ થયું છે.
Published at : 10 Sep 2018 11:15 AM (IST)
View More





















