શોધખોળ કરો

નારાજગીને લઈને પૂર્વ CM આનંદીબેન પટેલે શું કર્યો ખુલાસો, રીપિટ ફોર્મ્યુલા અંગે શું કહ્યું, જાણો વિગતે

1/6
જોકે નારાજગીને લઈને આનંદીબેન પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પક્ષમાંથી હું કોઈનાથી નારાજ નથી. જ્યારે સોશિયલ મીડિયા પર વહેલા મેસેજ પર કોઈએ ભરોસો કરવો નહીં. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી નારાજગીની વાતો પણ તદ્દન ખોટી છે.
જોકે નારાજગીને લઈને આનંદીબેન પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પક્ષમાંથી હું કોઈનાથી નારાજ નથી. જ્યારે સોશિયલ મીડિયા પર વહેલા મેસેજ પર કોઈએ ભરોસો કરવો નહીં. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી નારાજગીની વાતો પણ તદ્દન ખોટી છે.
2/6
મહત્વની વાત એ છે કે પાર્લામેન્ટરીની આ બેઠકમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દિલ્લી ન જતાં અમિત શાહ એકાએક અમદાવાદ દોડી આવ્યા હતાં અને કમલમ ખાતે મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં બાકીના રહેલા નામો પર ચર્ચા કરવામાં આવી હતી જે આજે કે કાલે જાહેર થશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
મહત્વની વાત એ છે કે પાર્લામેન્ટરીની આ બેઠકમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દિલ્લી ન જતાં અમિત શાહ એકાએક અમદાવાદ દોડી આવ્યા હતાં અને કમલમ ખાતે મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં બાકીના રહેલા નામો પર ચર્ચા કરવામાં આવી હતી જે આજે કે કાલે જાહેર થશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
3/6
આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપનું 150 પ્લસનું લક્ષ્ય પૂર્ણ થશે. રીપિટ ફોર્મ્યુલામાં લોકોને શું વાંધો હોય, હું પણ ચાર ટર્મ સુધી ચૂંટણી લડી હતી. રીપિટ ફોર્મ્યુલા એ કોઈ ખોટી ફોર્મ્યુલા નથી આવું આનંદીબેન પટેલે જણાવ્યું હતું.
આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપનું 150 પ્લસનું લક્ષ્ય પૂર્ણ થશે. રીપિટ ફોર્મ્યુલામાં લોકોને શું વાંધો હોય, હું પણ ચાર ટર્મ સુધી ચૂંટણી લડી હતી. રીપિટ ફોર્મ્યુલા એ કોઈ ખોટી ફોર્મ્યુલા નથી આવું આનંદીબેન પટેલે જણાવ્યું હતું.
4/6
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો પસંદ કરવા માટે બુધવારે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં ઉમેદવારોના નામો અંગે વિવાદ સર્જાતા ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નહોતી જોકે શુક્રવારે ભાજપે 70 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો પસંદ કરવા માટે બુધવારે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં ઉમેદવારોના નામો અંગે વિવાદ સર્જાતા ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નહોતી જોકે શુક્રવારે ભાજપે 70 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી.
5/6
પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો અંગે કોઈનો પણ વિરોધ ન હતો. થોડા દિવસમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે. પ્રથમ તબક્કામાં 70 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમને રીપિટ કરવામાં આવ્યા છે. આ તમામ 70 ઉમેદવારને મારા હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા તેમને પણ ભાજપે ટિકિટ આપી છે.
પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો અંગે કોઈનો પણ વિરોધ ન હતો. થોડા દિવસમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે. પ્રથમ તબક્કામાં 70 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમને રીપિટ કરવામાં આવ્યા છે. આ તમામ 70 ઉમેદવારને મારા હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા તેમને પણ ભાજપે ટિકિટ આપી છે.
6/6
આનંદીબેન પટેલની સોશિયલ મીડિયામાં ચાલી રહેલ અફવા પર પર તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે પાર્લામેન્ટરી બોર્ડના નિરીક્ષકો આવતા હોય છે. પાર્લામેન્ટરી બોર્ડમાં 182 બેઠકોની ચર્ચા થઈ હતી. ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ અઢી દિવસ સુધી ચાલી હતી.
આનંદીબેન પટેલની સોશિયલ મીડિયામાં ચાલી રહેલ અફવા પર પર તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે પાર્લામેન્ટરી બોર્ડના નિરીક્ષકો આવતા હોય છે. પાર્લામેન્ટરી બોર્ડમાં 182 બેઠકોની ચર્ચા થઈ હતી. ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ અઢી દિવસ સુધી ચાલી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Embed widget