શોધખોળ કરો
નારાજગીને લઈને પૂર્વ CM આનંદીબેન પટેલે શું કર્યો ખુલાસો, રીપિટ ફોર્મ્યુલા અંગે શું કહ્યું, જાણો વિગતે
1/6

જોકે નારાજગીને લઈને આનંદીબેન પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પક્ષમાંથી હું કોઈનાથી નારાજ નથી. જ્યારે સોશિયલ મીડિયા પર વહેલા મેસેજ પર કોઈએ ભરોસો કરવો નહીં. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી નારાજગીની વાતો પણ તદ્દન ખોટી છે.
2/6

મહત્વની વાત એ છે કે પાર્લામેન્ટરીની આ બેઠકમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દિલ્લી ન જતાં અમિત શાહ એકાએક અમદાવાદ દોડી આવ્યા હતાં અને કમલમ ખાતે મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં બાકીના રહેલા નામો પર ચર્ચા કરવામાં આવી હતી જે આજે કે કાલે જાહેર થશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
Published at : 18 Nov 2017 08:21 AM (IST)
View More





















